Tag: Rajasthan
RTOએ 30 ટકા અમદાવાદીઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં
અમદાવાદઃ અમદાવાદીઓથી માંડીને ગુજરાતવાસીઓ વીક-એન્ડમાં કે તહેવારોની મજા માણવા રાજ્યની નજીકનાં સ્થળોએ માઉન્ટ આબુ, ઉદેપુર કે ગોવા જાય છે, પણ મુશ્કેલીઓ ત્યારે ઊભી થાય છે, જ્યારે તેઓ દારૂ પીને...
કશ્મીરમાં આતંકવાદીઓએ રાજસ્થાની બેન્ક મેનેજરની હત્યા કરી
શ્રીનગરઃ મૂળ રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી એક બેન્ક મેનેજરની આતંકવાદીઓએ જમ્મુ અને કશ્મીરના કુલગામમાં ગોળી મારીને હત્યા કરી છે. માત્ર બે જ દિવસમાં કશ્મીર ખીણમાં આતંકવાદીઓએ આ બીજો ટાર્ગેટ હુમલો...
BJPના પદાધિકારીઓની ચૂંટણી વ્યૂહરચના ઘડવા 20-21 મેએ...
નવી દિલ્હીઃ કોંગ્રેસની ચિંતન શિબિર પછી ભાજપ પણ રાજસ્થાનમાં પક્ષના પદાધિકારીઓની બેઠક કરશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં વ્યૂહરચના ઘડી કાઢવા માટે ભાજપે 20-21 મેએ જયપુરમાં પક્ષના પદાધિકારીઓની બેઠક આયોજિત કરી...
ત્રીજી પેઢીએ અખંડ જલે છે સેવાની જ્યોત
ઉદયપુરમાં રહેતી 24 વર્ષી પલક અગ્રવાલ આમ તો બિઝનેસ એડમિનીસ્ટ્રેશનનું ભણી છે, પણ ડીગ્રી મેળવ્યા પછી કોઇ કોર્પોરેટમાં નોકરી કરવાના બદલે એ આજકાલ ઉદયપુર નજીકના ગામડાંઓ ખૂંદી રહી છે....
આ રાજ્યોએ કોરોના-નિયંત્રણો ઉઠાવી લીધાં છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. એને પગલે કેટલાક રાજ્યોએ રોગચાળાને અંકુશમાં રાખવા માટે લાગુ કરાયેલા નિયમો-નિયંત્રણો ઉઠાવી લીધા છે. આ રાજ્યો...
કેમ પધારવું ત્મ્હારે દેશ?
જમાનો જ માર્કેટીંગનો છે. દિખા સો બીકા. પ્રવાસન ઉદ્યોગનો જ દાખલો લઇ લો. દરેક રાજ્ય બહારના પ્રવાસીઓને આકર્ષવા હોડમાં ઉતર્યા છે. છત્તીસગઢ કહે છે કે અહીં આવો, તમને ફૂલ...
પસંદગીકારોએ ટીમ ઇન્ડિયામાં સ્પિનરો પર દારોમદાર રાખ્યો
નવી દિલ્હીઃ આશરે બે વર્ષ પહેલાં ભારતીય ક્રિકેટ ફેન્સને રાજસ્થાનના જોધપુરના લેગ સ્પિનરે તેની બોલિંગથી પોતાના તરફ ધ્યાન આકર્ષિત કર્યું હતું. રવિ બિશ્નોઈએ દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા અન્ડર-219 વિશ્વ...
મુંદ્રા પછી દ્વારકામાંથી રૂ. 350 કરોડનું ડ્રગ્સ...
અમદાવાદઃ ગુજરાત ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બની રહ્યું છે. રાજ્યના દરિયા માર્ગેથી ઘુસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડવામાં આવ્યો છે. કચ્છના મુન્દ્રામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે દ્વારકાના ખંભાળિયામાંથી...
ઉદયપુરમાં 36મા સમૂહલગ્ન સમારંભમાં 21 દિવ્યાંગ દંપતી...
નારાયણ સેવા સંસ્થાન (એનએસએસ)એ વંચિત સમુદાયની વ્યક્તિઓને મદદ કરવાના પ્રયાસ સ્વરૂપે ઉદયપુરમાં 36મા સમૂહ લગ્ન સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં 21 દિવ્યાંગ દંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા અને ‘દહેજપ્રજાને જાકારો’...