Home Tags Meditation

Tag: meditation

હોળીઃ PMથી માંડીને રાષ્ટ્રપતિ સુધી- બધાએ આપી...

નવી દિલ્હીઃ દેશ આજે હોળી-ધુળેટીના રંગમાં ડૂબેલો છે. લોકો એકમેકને રંગ-ગુલાલ લગાવીને હોળીની શુભકામનાઓ આપી રહ્યા છે. આ અવસરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડા પ્રધાન મોદીથી માંડીને કોંગ્રેસ નેતા રાહુલ...

આપણે પોતાના ઉપર ધ્યાન આપવું જોઈએ

આપ જાગ્રત બનીને પોતાની સાથે વાત કરવાનું શરૂ કરી દો. પોતાના દરેક સંકલ્પને ચેક કરો. જો આપણે કોઈને સાચી સલાહ આપવી હોય તો યોગ્ય સમયે આપીએ. સલાહ આપ્યા બાદ...

તણાવ ઉત્પન્ન થાય ત્યારે શું કરવું જોઈએ?

જો હું કોઈ પણ પરિસ્થિતિમાં મારી અંદરની સ્થિરતાને બનાવી રાખું છું તો આપણને ઘણા બધા વિકલ્પો દેખાય છે. ઘણીવાર વિપરીત પરિસ્થિતિમાં આપણે એટલો બધો તણાવનો અનુભવ કરીએ છીએ કે...

આજે આખું બાલી મૂંગુંમંતર થઈ જશે!

ઈન્ડોનેશિયાના બાલી ટાપુનાં લોકો બાલીનીઝ સાકા કેલેન્ડર અનુસાર જે નૂતન વર્ષ ઉજવે છે એને તેઓ નેપી ડે કહે છે. એ દિવસે લોકો તમામ લાઈટ અને અવાજ બંધ રાખે છે,...

ભૂતકાળ તથા ભવિષ્યને ભૂલી વર્તમાનમાં જીવીએ

આપણા જીવનમાં એક - એક સેકન્ડ જે પસાર થાય છે તે ભૂતકાળ બની જાય છે. આપણે વર્તમાન સમયે ભૂતકાળની બાબતો અથવા ભવિષ્યની બાબતો અંગે વિચારીએ છીએ. જેટલો સમય આપણે...

ધ્યાન દ્વારા બ્રહ્માંડની ચેતનાનું તમારામાં અવતરણ કરો

ધ્યાન એટલે શું? સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે એકાગ્ર થવું એટલે ધ્યાન! વાસ્તવમાં ધ્યાન એ સંપૂર્ણ વિશ્રામ છે. ધ્યાન વ્યક્તિનાં જીવનમાં સર્જનાત્મકતા, બુદ્ધિમત્તા અને પ્રજ્ઞાનું પ્રસ્ફુરણ કરે છે....

અન્યની પ્રસન્નતાની જવાબદારી લો…

પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે માત્ર ફૂલ-છોડ, વૃક્ષો અને પર્વતો જ નહીં, આપણે સહુ પણ પર્યાવરણનું અભિન્ન અંગ છીએ. આપણા વિચારો અને આપણી ભાવનાઓ, આપણી આસપાસનાં વાતાવરણ અને વ્યક્તિઓ...

વ્યગ્રતા દૂર કરવા માટે શું કરવું?

શાંતિથી ન બેસી શકાય કે ન કોઈ કામ કરવાની ઈચ્છા થાય: આ અવસ્થાનો તમે અનુભવ કર્યો છે? આ અવસ્થા ઉત્પન્ન થવાનું કારણ છે જૈવિક લયનું અસંતુલન! પ્રકૃતિ નિરંતર એક...

જીવનનું સત્ય શું છે?

આપણી અંદર દ્રઢતા, જ્ઞાન, કરુણા અને ધૈર્યનો ક્યારે ઉદય થાય છે? જયારે આપણે કઠિન સમયનો સામનો કરી રહયાં હોઈએ, સંજોગો વિપરીત હોય ત્યારે જીવનને વહેતું રાખનાર આ અત્યંત આવશ્યક...

સાક્ષી બનો નિર્ણાયક નહીં

જ્યારે આપણે આપણી અંદર ખુશીને જોઈએ છીએ ત્યારે એમ લાગે છે કે તે કયારેક વધારે કયારેક ઓછી છે. શું આપણે આપણી આંતરિક ખુશીને સ્થિર બનાવી શકીએ છીએ? જેમ-જેમ આપણે...