Tag: Mansukh Mandaviya
ગેટ્સ મળ્યા માંડવીયાને; ભારતની રસીકરણ-ઝુંબેશના વખાણ કર્યા
દાવોસ (સ્વિટ્ઝરલેન્ડ): અહીં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વાર્ષિક સંમેલનમાં ભારત વતી ભાગ લેવા ગયેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.મનસુખ માંડવીયાને ગઈ કાલે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ મળ્યા હતા અને ભારતની...
ભારત દુનિયાના દેશોને મદદ કરવા પ્રતિબદ્ધ: માંડવીયા
દાવોસ (સ્વિટ્ઝરલેન્ડ), નવી દિલ્હીઃ યૂક્રેનમાં યુદ્ધ ચાલું રહ્યું હોવાને લીધે દુનિયાના દેશોમાં ગંભીર ખાદ્યસંકટ ઊભું થયું છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય તેમજ રસાયણો અને ખાતર ખાતાના પ્રધાન ડો. મનસુખ માંડવીયાએ...
આયુષ્માન ભારત યોજના મોટા ભાગનાં રાજ્યોમાં પાટા...
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણપ્રધાન મનસુખ માંડવિયાએ દેશના દરેક નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે 18 રાજ્યોનો એક અહેવાલ જારી...
મહારાષ્ટ્રમાં સીમિત સ્થળોએ માસ્ક પહેરવાનું કદાચ-ફરજિયાત કરાશે
નવી દિલ્હી/મુંબઈ: દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ ફરી વધી રહ્યાં હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. બેઠકમાં વડા...
‘રસીકરણને કારણે ભારત ઓમિક્રોન-લહેરમાંથી પાર ઉતરી શક્યું’
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું છે કે ભારત દેશ વધારે સારા કોવિડ-19 વ્યવસ્થાપન તથા વ્યાપક પાયે રસીકરણ ઝુંબેશને કારણે કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટની લહેરમાંથી સફળતાપૂર્વક પાર ઉતરી...
12-14 વયજૂથનાં બાળકોનું કોરોના-રસીકરણ 16 માર્ચથી શરૂ
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે દેશમાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત 12-14 વર્ષના વયજૂથમાં આવતાં બાળકોને આવતી 16 માર્ચથી રસી આપવાનું શરૂ કરવામાં આવશે....
દેશમાં 75% પુખ્તવયનાંએ કોરોના-રસી લઈ લીધીઃ મોદી
નવી દિલ્હીઃ દેશમાં પુખ્ત વયનાં 75 ટકા લોકોએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી લઈ લીધાના સમાચાર વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ખુશી વ્યક્ત કરી છે. દેશે હાંસલ કરેલી આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ...
કોરોના રસીકરણ-ઝુંબેશને 1-વર્ષ પૂરું: ટપાલટિકિટ ઈસ્યૂ કરાઈ
નવી દિલ્હીઃ સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોરોના-પ્રતિરોધક રસીનું નિર્માણ કરવામાં ભારતે હાંસલ કરેલી સિદ્ધિને બિરદાવવા તથા દેશે રાષ્ટ્રવ્યાપી શરૂ કરેલી કોરોના-રસીકરણ ઝુંબેશને આજે એક વર્ષ સમાપ્ત થયું તેના શુભ...
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન ટોપે દિલ્હીમાં માંડવીયાને મળ્યા
નવી દિલ્હી/મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે આજે રાષ્ટ્રીય પાટનગરમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવીયાને મળ્યા હતા અને એમને વિનંતી કરી હતી કે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવિશીલ્ડના બે ડોઝ...