Tag: Mann Ki Baat
ખાદી ઉત્પાદનો ખરીદોઃ ‘મન-કી-બાત’માં મોદીની અપીલ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને ફરી સંબોધિત કર્યા હતા. આ તેમના કાર્યક્રમની 79મી આવૃત્તિ હતી. આજે એમણે દેશવાસીઓને...
ભારતને વૈશ્વિક ટૉય હબ બનાવવા ‘Toy’ing થીમ...
અમદાવાદઃ ભારતને રમકડાંઓનાં ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાની પોતાની હાર્દિક ઇચ્છાને વ્યક્ત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી હાકલ અને તેમણે તમામ ભારતીયોને રમકડાં માટે ‘વૉકલ ફૉર લૉકલ’ બનવા કરેલી વિનંતીથી...
દેશમાં દીપડાઓની સંખ્યા વધી, સિદ્ધિસમાનઃ મોદી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2020માં એમના આખરી 'મન કી બાત' માસિક રેડિયો કાર્યક્રમમાં આજે સવારે સંબોધન કર્યું હતું અને દેશમાં દીપડાઓની સંખ્યા વિશે જણાવ્યું હતું. એમણે...
‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પમાં રમકડાં બજારનું મોટું મહત્ત્વઃ...
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ સામેના જંગમાં દેશની જનતાએ સંયમ અને સાદગીના અભૂતપૂર્વ દર્શન કરાવ્યા છે. આ સંકટકાળમાં પણ લોકોએ શિસ્તની સાથે ધાર્મિક પૂજા-ઉત્સવ ઉજવણીમાં ઉત્સાહ ટકાવી રાખ્યો છે એ...
કોરોના સામેની લડાઈ લાંબી છે: મોદી (‘મન...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 'મન કી બાત' રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. એમણે કહ્યું હતું કે કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળા સામેની લડાઈ લાંબી...
31 મેએ મોદી કરશે ‘મન કી બાત’;...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકડાઉનના ચોથા તબક્કાનો પ્રારંભ આજથી શરૂ થયો છે. આ તબક્કો 31 મેએ પૂરો થશે. એ જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
લોકડાઉનમાં પીએમ મોદી યોગા કરીને પોતાની ફિટનેસ...
નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો રોગચાળો આખા દેશમાં અને વિશ્વના ઘણા દેશોમાં ફેલાયો છે અને ભારતમાં તો સંપૂર્ણ લોકડાઉન ઘોષિત કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 24 માર્ચે...
સૂર્યનો અભ્યાસ કરવા ઈસરો મોકલશે સેટેલાઈટ ‘આદિત્ય’:...
નવી દિલ્હી - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં એમનો આખરી રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' આજે સવારે પ્રસારિત કર્યો હતો. આ તેમનો 60મો માસિક રેડિયો કાર્યક્રમ હતો. જેમાં...
એક જ વર્ષમાં 26 લાખ પર્યટકોએ લીધી...
નવી દિલ્હી - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં શ્રોતાઓને જાણકારી આપી કે ગુજરાતમાં એક જ વર્ષના સમયગાળામાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' સ્મારકની 26...
પ્રતિભાશાળી દીકરીઓનાં સમ્માનાર્થે ‘ભારત કી લક્ષ્મી’ ઝુંબેશ...
નવી દિલ્હી - વિવિધ પ્રકારના જાહેર ક્ષેત્રોમાં દેશની દીકરીઓએ હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ એમનું સમ્માન કરવાનો એક કાર્યક્રમ શરૂ કરવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જનતાને અનુરોધ કર્યો છે.
આજે...