Tag: Mangaluru
અદાણી-ગ્રુપ 7 શહેરોમાં એરપોર્ટ-પ્રવાસીઓને આપશે ટેક્સી સેવા
અમદાવાદઃ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપ દેશના જે સાત શહેરોમાં એરપોર્ટનું સંચાલન સંભાળે છે ત્યાં તે રાઈડ એગ્રીગેટર્સ કંપની ઉબેર સાથે મળીને ટૂંક સમયમાં જ ટેક્સી સેવા શરૂ...
ચાર-એરપોર્ટમાં બચેલો હિસ્સો સરકાર કદાચ વેચી દેશે
નવી દિલ્હીઃ રૂ. 2.5 લાખ કરોડની મૂડી ઊભી કરવાના લક્ષ્યાંકના ભાગરૂપે કેન્દ્ર સરકાર દેશના ચાર મોટા એરપોર્ટમાં પોતાનો બચેલો હિસ્સો પણ વેચી દેવા વિચારી રહી છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ...
કેફે કોફી ડેનાં સ્થાપક સિદ્ધાર્થનો મૃતદેહ નેત્રાવતી...
મેંગલુરુ - કોફી ઉદ્યોગના મહારથી અને કેફે કોફી ડેનાં સ્થાપક વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ 36 કલાકની શોધખોળ બાદ મેંગલુરુમાં નેત્રાવતી નદીનાં કાંઠા પર મળી આવ્યો છે.
મૃતદેહ મેંગલુરુમાં હોઈગ બાઝાર વિસ્તારમાં...
ખાનગીકરણ માટે અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રુપને લીઝ...
નવી દિલ્હી - વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ કેન્દ્રીય પ્રધાનમંડળે અમદાવાદ, લખનઉ અને મેંગલુરુના વિમાનીમથકો, જે હાલ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને હસ્તક છે, તે ખાનગીકરણ માટે જાહેર-ખાનગી ક્ષેત્રની...
દેશના 6 એરપોર્ટના સંચાલન માટે અદાણી ગ્રુપ...
નવી દિલ્હી - અમદાવાદસ્થિત અદાણી ગ્રુપ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડેલ અંતર્ગત દેશમાં છ વિમાનમથકોનું સંચાલન કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ને રૂ. 3 લાખ કરોડ ચૂકવશે.
અદાણી ગ્રુપે અમદાવાદ,...
‘બટેટામાંથી સોનું કાઢનારા’ આજે ખેડૂતોની વાતો કરે...
કર્ણાટક- કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચરમસીમા પર પહોંચ્યો છે. આજે પીએમ નરેન્દ્ર મોદી ચાર જનસભાને સંબોધન કરશે. જેમાં કર્ણાટકના પૂર્વ સીએમ બી.એસ. યેદુરપ્પાની બેઠક શિમોગાના શિકારપુરાનો પણ સમાવેશ...