Tag: Mahatma Gandhi
વીર સાવરકરના પૌત્ર મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા માનતા...
નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ‘ગાંધી-સાવરકર’ કમેન્ટ કર્યા બાદ ઊભા થયેલા વિવાદમાં અસદુદ્દીન ઓવૈસી અને સંજય રાઉત સહિત અનેક રાજકીય નેતાઓએ પોતપોતાના મંતવ્યો દર્શાવ્યા છે ત્યારે વીર સાવરકરના પૌત્ર...
અદાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ અમદાવાદ એરપોર્ટ પર બાપુના...
અમદાવાદઃ દર વર્ષની 2જી ઓકટોબરનો દિવસ ‘ગાંધી જયંતિ’ તરીકે ઉજવવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાથી પાછા ફરીને મહાત્મા ગાંધી જ્યાં વસ્યા હતા તે અમદાવાદ માટે ગાંધી જયંતિનું વિશેષ મહત્ત્વ છે....
દુબઈ-બુર્જ ખલીફાએ પણ બાપુને યાદ કર્યા; ‘ગાંધી...
https://twitter.com/BurjKhalifa/status/1444361001709735941
‘નરસિંહ સે ગાંધી તક’: ગાંધીજયંતી નિમિત્તે અનોખી...
અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મતિથિ – બીજી ઓક્ટોબર, શનિવારથી અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રમાં ચાર સ્થળે – બાબાપુર (જિ. અમરેલી), જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ ખાતે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
સદી જૂની BDD-ચાલનું 20,000-કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ શરૂ
મુંબઈઃ મધ્ય મુંબઈના વરલી વિસ્તાર (લોઅર પરેલ ઉપનગર)માં આવેલી સદી જૂની બીડીડી ચાલનું કરોડોના ખર્ચે રીડેવલપમેન્ટ કરીને તેને તદ્દન નવો ઓપ આપવાની છે મહારાષ્ટ્રની સરકાર. રૂ. 20,000 કરોડના આ...
વડા પ્રધાન મોદીએ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
અમદાવાદઃ વડા પ્રધાન મોદીએ અમદાવાદમાં આઝાદીના 75મા વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે હું આ શુભ પ્રસંગે બાપુનાં ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ...
PM મોદીએ આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
અમદાવાદઃ વડા પ્રધાન મોદી અમદાવાદમાં આવી પહોંચ્યા હતા, એ પછી તેઓ સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા, વડા પ્રધાન મોદીએ સાબરમતી આશ્રમમાં હૃદયકુંજમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી...
‘આઝાદીનો અમૃત મહોત્સવ’ કાર્યક્રમોનો આજથી શુભારંભ
અમદાવાદ/નવી દિલ્હીઃ ભારત દેશ આવતા વર્ષની 15મી ઓગસ્ટે પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા કરશે. એ પ્રસંગને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર આજથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નામનો એક દેશવ્યાપી કાર્યક્રમ શરૂ...
ગાંધી-આશ્રમથી શરૂ થનારી દાંડીયાત્રામાં PM મોદી પણ...
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો 1ર માર્ચે અમદાવાદના સાબરમતી આશ્રમથી પ્રારંભ કરાવશે. વડા પ્રધાન 21 દિવસની...
અમેરિકામાં ગાંધીજીની પ્રતિમાને ખાલિસ્તાનીઓએ ખંડિત કરી
વોશિંગ્ટનઃ ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન માટે ટેકો પ્રદર્શિત કરવા માટે ગઈ કાલે અહીં ભારતીય દૂતાવાસની બહાર એક રેલી યોજવામાં આવી હતી. એ દરમિયાન કેટલાક ખાલિસ્તાની તત્ત્વોએ દૂતાવાસની સામે...