Tag: Kedarnath Dham
કેદારનાથના કપાટ ખુલવાની તારીખ નહીં બદલાય
નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણના આ સમય વચ્ચે ભલે દેશના તમામ મંદિરોની ધાર્મિત ગતિવિધિઓ પર રોક લાગી હોય પરંતુ આમ છતા કેદારનાથના કપાટ ખુલવાની તારીખ બદલાશે નહી. કેદારનાથ મંદિરના...
મહાવિનાશમાં પણ હતું એ અડીખમઃ કેદારનાથ જ્યોતિર્લિંગનો...
શ્રાવણમાસ એટલે ભક્તિનો માસ, શ્રાવણમાસ આવતાં જ દરેક મંદિરો ધૂન-ભજન-કથા- કીર્તન, મંત્રજાપથી ગુંજી ઊઠે છે. શિવજીના મંદિરોમાં ભગવાન ઉપર પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે. યજ્ઞો દ્વારા આહુતિઓ અપાય છે. શ્રાવણમાસમાં મંદિરોમાં...
દીવાળીએ વડાપ્રધાન મોદી જશે કેદારનાથ, પુન:ર્નિર્માણ કાર્યની...
નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીના દિવસે કેદારનાથની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન પ્રવાસ પીએમ મોદી કેદારપુરીના પુન:ર્નિર્માણ કાર્ય અને પરિયોજનાની પ્રગતિની સમીક્ષા પણ કરશે.આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન...
હિમવર્ષા, ભૂસ્ખલને કેદારનાથ, બદરીનાથ ધામો તરફની યાત્રાઓ...
દેહરાદૂન - કેદારનાથ તથા બદરીનાથ યાત્રાધામોમાં સોમવાર રાતથી શરૂ થયેલી અને મંગળવારે સવારે પણ ચાલુ રહેલી હિમવર્ષા તથા એની સાથે પડેલા ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનની ઘટનાઓને કારણે આ યાત્રાધામો...