Tag: Junagadh
સૌરાષ્ટ્રમાં કોરોના કેસોમાં ઉછાળોઃ 329 કેસ નોંધાયા
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 329 કેસ નોંધાયા છે. વળી, કોરોનાને લીધે નવ દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો ત્રણ લાખ...
ગિરનાર રોપ-વેને ‘શ્રેષ્ઠ યુનિક ટુરિઝમ આકર્ષણ’ એવોર્ડ
જૂનાગઢઃ જૂનાગઢમાં ગિરનાર રોપ-વે એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ છે. પેસેન્જર રોપવે ક્ષેત્રે અગ્રણી ગણાતી ઉષા બ્રેકોએ વિકસાવેલા ગિરનાર રોપ-વેને ગુજરાતના શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ –બેસ્ટ યુનિક ટુરિઝમ અટ્રેકેશન ઓફ...
આમિર-કિરણ 15મી લગ્નતિથિએ ગીર સફારીની મુલાકાતે
સાસણ ગીર (જૂનાગઢ જિલ્લો): બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાન અને એની પત્ની કિરણ રાવ એમની 15મી વેડિંગ એનિવર્સરી ઉજવી રહ્યા છે. આ પ્રસંગે બંને જણે સાસણ ગીર નેશનલ પાર્ક (ગીર...
ગિરનાર રોપ-વેએ એક લાખ મુલાકાતીઓનો આંકડો વટાવ્યો
જૂનાગઢઃ એશિયાના સૌથી મોટા રોપ-વેનો પ્રારંભ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 24 ઓકટોબરે કરવામાં આવ્યો હતો અને એને મુલાકાતીઓ તરફથી ખૂબ સારો પ્રતિભાવ સાંપડ્યો છે. ગિરનાર રોપવે શરૂ થયાનાં...
ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય
જૂનાગઢ: આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળીના દિવસોમાં યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જેથી વર્ષોથી યોજવામાં આવતી જૂનાગઢની...
ગિરનાર રોપવેનો 20,000થી વધુ પ્રવાસીઓએ લાભ લીધો
જૂનાગઢઃ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનો તેનો આરંભ કરાયાના પહેલા 15 દિવસમાં 20,000થી પણ વધુ મુસાફરોએ લાભ લીધો છે. હાલ દિવાળીનો સમય છે એટલે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થશે...
ગિરનાર રોપવેઃ વિરોધ બાદ માત્ર નામપૂરતો ભાવઘટાડો...
જૂનાગઢઃ અત્રે ગિરનાર રોપવે, જે એશિયાનો સૌથી મોટો રોપવે છે, તેના ભાડાને લઈને વિવાદ ઊભો થયો છે. એને પગલે ગિરનાર રોપવેના ભાડામાં આંશિક રીતે ઘટાડો કરવામાં આવ્યો છે. અહેવાલ...
લોકસંદેશ માટે ઢોલ વગાડવાની જૂની પ્રથાને વળગી...
ગાંધીનગર: "કોરોના વાઈરસનો વધુ પગપેસારો થતો અટકાવવા માટે લોકોએ પોતપોતાના ઘરમાં જ રહેવાનું છે. ઘરમાં રહેવાથી આપણે સુરક્ષિત છીએ. એ સામાન્ય સમજ એકમાત્ર ઉપાય છે, કોરોનાથી બચવાનો". સામાન્ય લોકો...
સૂના પડેલા ગિરનારમાં મૌન અને એકાંતના અનુષ્ઠાન
રાજકોટઃ ચૈત્રી નવરાત્રિના આરંભે તો ગિરનાર પર્વત પર જનારની સંખ્યા ઘણી મોટી હોય. કેટલાક લોકો તો ત્યાં વિવિધ જગ્યામાં, આશ્રમમાં અનુષ્ઠાન કરે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસના પ્રકોપને...
કોરોનાના કારણે સાસણ ગીર પ્રવાસીઓ માટે 29...
અમદાવાદ: કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે, ભારતમાં પણ તેની અસર જોવા મળી છે. કોરોનાની અસર ટૂરિઝમ ક્ષેત્ર પર સૌથી વધુ જોવા મળી રહી છે. કોરોનો વાયરસના...