Tag: Jet Airways
કર્મચારીઓને ગ્રેચ્યુઈટી નથી ચૂકવીઃ જેટ એરવેઝના ચાર...
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે જેટ એરવેઝની માલિકીના ચાર બોઈંગ-777 વિમાન જપ્ત કર્યા છે. આ પગલું તહેસીલદાર કાર્યાલયે કર્મચારીઓને ગ્રેચ્યુઈટીની રકમ ન ચૂકવવા બદલ મહારાષ્ટ્ર લેન્ડ રેવેન્યૂ કોડની જોગવાઈઓ અંતર્ગત લીધું...
જેટ એરવેઝનો $5.5 અબજનો-ઓર્ડર જીતવાની નજીકમાં એરબસ
નવી દિલ્હીઃ માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, જેટ એરવેઝ ઈન્ડિયા લિમિટેડ તરફથી વિમાન કાફલાની ખરીદી માટે રૂ. 5.5 અબજ ડોલરનો જંગી ઓર્ડર જીતવા માટે એરબસ કંપની મોખરે છે. એને કારણે...
જેટ એરવેઝને વિમાનસેવા ફરી શરૂ કરવાની મંજૂરી...
નવી દિલ્હીઃ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એજન્સીએ જેટ એરવેઝને આજે મંજૂર કર્યું છે એર ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી). આ મળવાથી એરલાઈન કમર્શિયલ વિમાન સેવા ફરી શરૂ કરી શકશે.
પ્રુવિંગ...
ત્રણ-વર્ષના અંતરાલ બાદ જેટ એરવેઝ ફરી ઉડાન...
નવી દિલ્હીઃ જેટ એરવેઝ ફરી એક વાર ઉડાન ભરવા સજ્જ છે. કેન્દ્રીય ગૃહપ્રધાને જેટ એરવેઝને સુરક્ષા માટેની મંજૂરી આપી દીધી છે. જેથી હવે જેટ આવતા મહિનાથી વેપારી ધોરણે ફ્લાઇટ...
હાલ માત્ર મહિલા કેબિન ક્રૂઃ જેટ એરવેઝ
મુંબઈઃ 2019ની 17 એપ્રિલથી જેના ઉડ્ડયનો બંધ થઈ ગયા છે તે જેટ એરવેઝ એરલાઈન નવેસરથી તેની વિમાનસેવા શરૂ કરવાની પ્રક્રિયામાં છે. તેણે કહ્યું છે કે શરૂઆતના તબક્કામાં એ માત્ર...
જેટ ફ્યુઅલની કિંમત બે ટકા વધીને ઓલટાઇમ...
નવી દિલ્હીઃ જેટ ફ્યુઅલની કિંમતોમાં બે ટકાનો વધારો થયો છે, જેની નવી કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી છે. આ વર્ષે આ સાતમી વાર વધારો છે. એરક્રાફ્ટમા એરલાઇન્સ ટર્બાઇન ફ્યુઅલ (ATF)નો...
જેટ એરવેઝ ફરી ઉડાન ભરશેઃ વિવિધ પદો...
નવી દિલ્હીઃ ત્રણ વર્ષ બંધ રહ્યા પછી જેટ એરવેઝ ફરી એક વાર વર્ષ 2022માં ઉડાન ભરવા માટે સજ્જ થઈ રહી છે. એરલાઇન કંપનીએ વિવિધ પોસ્ટ માટે હાયરિંગ શરૂ કરી...
2022ના આરંભમાં જેટ એરવેઝની ડોમેસ્ટિક-ફ્લાઈટ્સ ફરી શરૂ
મુંબઈઃ જેટ એરવેઝ આવતા વર્ષે એરપોર્ટ્સ પર પુનરાગમન કરશે. જાલન કેલરોક કોન્સોર્ટિયમે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ એરલાઈન આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેની ઘરેલુ વિમાન સેવા ફરી શરૂ...
રાંચીના મુરારી લાલ જેટ એરવેઝને પાંખો આપશે
નવી દિલ્હીઃ નાનપણમાં રાંચીના અપર બજારમાં કાગળના હવાઈ જહાજ ઉડાવતા મુરારી લાલ જાલાન જેટ એરવેઝને પાંખો આપશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (NCLTએ) 22 જૂને દેવાંગ્રસ્ત જેટ એરવેઝ માટે કાલરોક-જાલાનના...
જેટ એરવેઝના પુનરોદ્ધાર માટે કેલરોક-જાલન યોજનાને મંજૂરી
મુંબઈઃ દેવાળું ફૂંકનાર જેટ એરવેઝનો પુનરોદ્ધાર કરવામાં બહુ પ્રતીક્ષિત સફળતા મળી છે. નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)એ નાદાર થઈ ગયેલી એરલાઈન માટે લંડનસ્થિત કેલરોક કેપિટલ અને યૂએઈ સ્થિત ઉદ્યોગપતિ...