Home Tags Jay Narayan Vyas

Tag: Jay Narayan Vyas

દાધારંગું દવ બાળે, ને જીવે ત્યાર સુધી...

    દાધારંગું દવ બાળે, ને જીવે ત્યાર સુધી ભવ બાળે... દાધારંગું એટલે તોફાની અને જક્કી, અદેખું, ગાંડિયું, ગાંડાઘેલું, સમજાવ્યું સમજે નહિ તેવું. આવી વ્યક્તિ પોતાના જક્કીપણાને કારણે જીવે ત્યાં સુધી...

કોઈ અમરપટો લખાવીને નથી આવ્યું.

                કોઈ અમરપટો લખાવીને નથી આવ્યું   જેનો જન્મ છે તેનું મૃત્યુ છે. કોઈ ટૂંકૂ જીવે છે તો કોઈ લાંબુ, પણ અંતે તો કાળનો પંજો એને...

દિવસ પછી રાત કુદરતનો ક્રમ છે

દિવસ પછી રાત કુદરતનો ક્રમ છે... કુદરતનું ચક્ર નિયમ મુજબ ચાલ્યા કરે છે. સૂર્યોદય થાય અને સૂર્ય પ્રકાશથી બધું ઝળહળી ઊઠે પણ સાંજ પડે તો એજ સૂર્ય ક્ષિતિજની પેલે પાર...

કોઈ ડૉક્ટર જીવ નથી ઘાલી દેતો

        કોઈ ડૉક્ટર જીવ નથી ઘાલી દેતો   માણસનું યોગક્ષેમ વહન કરવાવાળો તો ઈશ્વર છે. એની કૃપા હોય ત્યાં સુધી જ માણસ હેમ-ખેમ રહી શકે છે. જે દા’ડે એની...

બે ઘરનો પરોણો ભૂખે મરે

           બે ઘરનો પરોણો ભૂખે મરે   માણસ કોઈના પણ ત્યાં મહેમાન બનીને જાય ત્યારે જ સ્વાભાવિક રીતે જ એના ભોજન વિગેરેની વ્યવસ્થા યજમાનને ત્યાં જ હોય છે....

નાદાન કી દોસ્તી, જી કા જંજાલ

     નાદાન કી દોસ્તી, જી કા જંજાલ   કોઈ પણ વ્યક્તિ સાથે દોસ્તી કરીએ ત્યારે આપણું નામ સ્વાભાવિક રીતે એની સાથે જોડાય છે. ત્યારે એના નાના મોટા કામમાં પણ સાથે ઊભાં...

શિયાળાનું છાણું જવાનીનું નાણું

           શિયાળાનું છાણું જવાનીનું નાણું   યુવાન વયમાં માણસ ઉત્સાહ અને જોમથી તરવરતો હોય છે. એનું સ્વાસ્થ્ય પણ સારું હોય છે. અને એ કારણથી મહેનત પણ ખૂબ...

ભાભો ઉઠ્યો રાતમાં લઈ કોદાળો હાથમાં

  ભાભો ઉઠ્યો રાતમાં લઈ કોદાળો હાથમાં   કોઈ સાવ દબંગ અથવા અડબંગ વ્યક્તિ કાંઈ પણ આયોજન વગર ગમે ત્યારે કોઈ પણ પ્રવૃત્તિમાં લાગી જાય તે માટે આ કહેવત વપરાય છે. મૂળભૂત રીતે...

બુદ્ધિ સાથે બારમો ચંદ્રમા હોવો

    બુદ્ધિ સાથે બારમો ચંદ્રમા હોવો   આ કહેવતની જ્યોતિષશાસ્ત્ર સાથે દૂરનો સંબંધ હોય એમ જણાય છે. કોઈ પણ સ્થાનથી બારમે પડેલો ચંદ્રમા એ સ્થાન માટે નુકસાનકર્તા ગણાય છે. ચંદ્ર મન/બુદ્ધિનો કારક...

ફીફાં ખાંડવા

              ફીફાં ખાંડવા મગફળીની ઉપરના છોતરાં એટલે ફીફાં કહેવાય છે. આ ફીફાંને તમે ગમે તેટલા ખાંડો તો પણ એમાંથી કંઈ જ નીકળતું નથી. મહેનત પાણીમાં...