Home Tags ITR

Tag: ITR

સીધા કરવેરાની વસૂલાતમાં 30 ટકાનો વધારો

નવી દિલ્હીઃ દેશમાં ટેક્સ વસૂલાત મોરચે સારા સમાચાર છે, કેમ કે સીધા વેરાની વસૂલાતમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2022.23ની ગ્રોસ સીધા વેરાની વસૂલાત 17 સપ્ટેમ્બર સુધી 8.36...

ઈન્કમ-ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની મહેતલ ચૂકશો નહીં

મુંબઈઃ જો તમારી વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી વધારે હોય તો તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડે. જો કોઈ વ્યક્તિ અંતિમ તારીખ 31 જુલાઈ પહેલાં તેનું ITR ફાઈલ...

પેન-કાર્ડ નિષ્ક્રિય થતાં માઠાં પરિણામ ભોગવવાં પડશે

નવી દિલ્હીઃ પેન કાર્ડ અને આધારને લિન્ક કરવાની તારીખ ફરી એક વખત 31 માર્ચ, 2023 સુધી વધારવામાં આવી છે, પણ કરદાતાએ આ બંને કાર્ડ લિન્ક નહીં કરાવ્યા હોય તો...

પેન-આધાર લિન્કિંગની મુદત 31 માર્ચ, 2023 સુધી...

નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની સમયમર્યાદા 31 માર્ચ, 2023 સુધી વધારી દીધી છે. જોકે આ સમયમર્યાદા આજે પૂરી થતી હતી. પેન કાર્ડ અને...

31 માર્ચ પહેલાં ભૂલ્યા વગર આ આઠ...

નવી દિલ્હીઃ માર્ચ, 2022 પૂરું થવા આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એ પહેલાં કેટલાંક કામો છે, જે કરવાં બહુ જરૂરી છે. જો એ પૂરાં ના થાય તો...

પેન-આધાર લિન્કથી માંડીને આ પાંચ કામ માર્ચમાં...

નવી દિલ્હીઃ માર્ચ એ ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો છે, જેથી આ મહિનામાં કેટલાંક મહત્ત્વનાં કામ હોય છે, જે પૂરાં કરવા આવશ્યક છે, જેમાં વિલંબિત અથવા સંશોધિત આવકવેરાનું રિટર્ન...

ટેક્નિકલ ખામી છતાં FY-22માં 1.19 કરોડ ITR...

નવી દિલ્હીઃ ઇન્ફોસિસના નવા ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલમાં ટેક્નિકલ ખામીઓ સર્જાવા છતાં આવકવેરા વિભાગે કહ્યું હતું કે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવામાં સપ્ટેમ્બરમાં દૈનિક ધોરણે વધીને 3.2 લાખ થયાં...

અમુક શરતો પર વરિષ્ઠ નાગરિકોને ITR-ફાઈલિંગમાંથી મુક્તિ

નવી દિલ્હીઃ જેમની આવકનું સાધન માત્ર પેન્શન અને વ્યાજની રકમ છે એવા 75 વર્ષથી ઉપરની વયનાં વરિષ્ઠ નાગરિકોને નાણાકીય વર્ષ 2021-22 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ કરવાના નિયમમાંથી મુક્ત...

ITR જમા કરવાની સમયમર્યાદા 30-સપ્ટેમ્બર સુધી વધારાઈ

નવી દિલ્હીઃ સરકારે ગુરુવારે વર્ષ 2020-21 માટે વ્યક્તિગત ઇન્કમ ટેક્સ રિટર્ન જમા કરવાની સમયમર્યાદા બે મહિના વધારીને 30 સપ્ટેમ્બર, 2021 કરી દીધી છે. કેન્દ્રીય ડિરેક્ટ ટેક્સીસ બોર્ડ (CBDT)એ કંપનીઓ...

નવા નાણાકીય-વર્ષથી જિંદગીથી જોડાયેલા સાત નિયમો બદલાશે

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષ આવતી કાલે પૂરું થશે. એક એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં પીએફ, ટેક્સ, ઇન્સ્યોરન્સ, પેન્શન્સથી સંકળાયેલા નિયમોમાં મહત્ત્વના બદલાવ થવાના છે. બજેટ-2021માં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ...