Tag: independence
મહિલાઓ માટેનાં કામોને વેગ આપવાની જરૂરઃ RSS
નાગપુરઃ સંઘપ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે મહિલાઓ માટે કરવામાં આવી રહેલાં કામોને વધુ ઝડપથી પૂરાં કરવા જોઈએ. દેશમાં અડધી વસતિ -50 ટકા મહિલાઓની છે. બધા લોકો કહે છે...
‘હર-ઘર-તિરંગા’ વેબસાઈટ પર કરોડો સેલ્ફીઓ અપલોડ કરાઈ
મુંબઈઃ કેન્દ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે આપેલી જાણકારી મુજબ, ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ અંતર્ગત તેની ખાસ તૈયાર કરવામાં આવેલી વેબસાઈટ પર પાંચ કરોડથી પણ વધારે સેલ્ફીઓ અપલોડ કરવામાં આવી છે....
બાઈડન, પુતિન, ગેટ્સ સહિતના દિગ્ગજોનાં ભારતને અભિનંદન
વોશિંગ્ટનઃ આઝાદીનાં 75 વર્ષ પૂરા કરનાર ભારતને આજે તેના 76મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દુનિયાનાં અનેક દિગ્ગજો તરફથી અભિનંદન આપવામાં આવ્યા છે. આમાં અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન, રશિયાના પ્રમુખ વ્લાદિમીર...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં સ્વાતંત્ર્ય દિવસની...
અમદાવાદઃ આઝાદીના ૭૫ વર્ષની સમાપ્તિની ઉજવણીના ભાગરૂપે અત્રેના રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ધ્વજવંદન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે...
અમદાવાદમાં ‘હર ઘર’, સરકારી કચેરીઓ, વાહનો ઉપર,...
ઠેરઠેર અનેક ગરીબ લોકો પણ પેટિયું રળવા માટે રાષ્ટ્રધ્વજ વેચીને ગર્વથી સ્વાતંત્ર્ય દિવસ ઉજવતા જોવા મળ્યા. ઠેરઠેર અનેક ગરીબ લોકો પણ પેટિયું રળવા માટે રાષ્ટ્રધ્વજ વેચીને...
સ્ત્રીઓનું અપમાન કરવાની વૃત્તિથી દૂર રહીએઃ મોદી
નવી દિલ્હીઃ ભારત દેશે તેની આઝાદીના 75 વર્ષ પૂરા કરીને 76મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે 76મા 'સ્વાતંત્ર્ય દિન' નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે...
‘હર ઘર તિરંગા’ ગીતમાં વિવિધ સેલિબ્રિટીઝનો નોખો...
મુંબઈઃ આઝાદીનાં 75 વર્ષ પૂરાં થવાની ઉજવણી માટે ભારત જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર સ્વતંત્ર્યતાને આઝાદીના અમૃત મહોત્સવરૂપે ઉજવણી કરવાની છે, ત્યારે સાંસ્કૃતિક મંત્રાલયે હર ઘર તિરંગાના...
કંગનાના વિવાદાસ્પદ નિવેદન સામે વધુ એક ફરિયાદ...
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. કંગનાના ‘ભીખમાં મળેલી આઝાદી’વાળા નિવેદન પર વિવાદ હજી પણ જારી છે તેની સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ...
બીજો ગાલ આગળ કરવાથી ‘આઝાદી’ નહીં ‘ભીખ’...
નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતે એક નવો વિવાદ ઊભો કરતાં દાવો કર્યો હતો કે સુભાષચંદ્ર બોઝ અને ભગત સિંહને મહાત્મા ગાંધીજીથી કોઈ ટેકો સાંપડ્યો નહોતો. તેણે ગાંધીજીના અહિંસાના...