Tag: Home Minister
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર-સરકાર, દેશમુખની અરજી ફગાવી દીધી
નવી દિલ્હીઃ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાના મુંબઈ હાઈકોર્ટે આપેલા આદેશને પડકારતી મહારાષ્ટ્ર સરકાર તથા ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની અરજીઓ પર...
જનતાને સ્વચ્છ વહીવટ આપીશું: ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટિલ...
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ગૃહપ્રધાનપદેથી અનિલ દેશમુખના રાજીનામા પછી એનસીપીના દિગ્ગજ નેતા દિલીપ વળસે-પાટિલે ગૃહપ્રધાન તરીકે પદભાર ગ્રહણ કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે સામાન્ય જનતા અને...
હાઈકોર્ટની ‘થપ્પડ’ બાદ ગૃહપ્રધાન પદેથી દેશમુખનું રાજીનામું
મુંબઈઃ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા ભ્રષ્ટાચારના કેસમાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સિનિયર નેતા અનિલ દેશમુખ સામે 15-દિવસની અંદર જ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન...
ગૃહપ્રધાન દેશમુખ સામે સીબીઆઈ તપાસ યોજોઃ હાઈકોર્ટ
મુંબઈઃ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા ભ્રષ્ટાચારના કેસમાં આજે સુનાવણી કરતાં મુંબઈ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા અનિલ દેશમુખ...
ગૃહપ્રધાન સામે ફરિયાદઃ હાઈકોર્ટે પરમબીરસિંહને ઠપકો આપ્યો
મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ખંડણી વસૂલવાની ગેરપ્રવૃત્તિ વિશે આરોપ મૂકીને કેસ કરનાર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહને ઊલટું, મુંબઈ...
દેશમુખ-ભ્રષ્ટાચાર પ્રકરણની સીબીઆઈ દ્વારા તપાસ કરાવોઃ ફડણવીસ
મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને સંડોવતા વિવાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારની દલીલોને પડકાર...
દેશમુખ સામે ગંભીર-આરોપ; CM નિર્ણય લેઃ પવાર
નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે આજે અહીં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે એમની પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર...
પવાર કદાચ અનિલ દેશમુખને રાજીનામું આપવા કહેશે
મુંબઈઃ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પત્ર લખીને રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગેરપ્રવૃત્તિઓ આચરી હોવાની લેખિતમાં...
ગૃહપ્રધાન સચિન વાઝે પર 100-કરોડ વસૂલવા દબાણ...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર માટે મુસીબતો બેટેલિયનમાં આવી છે. મુંબઈમાં જ્યારથી એન્ટિલિયા પાસેથી વિસ્ફોટકો ભરેલી કાર મળી છે અને મનસુખ હિરેનના મોતના મામલે રાજકીય ગરમાટો આવી ગયો છે. એ...
મોટેરા-સ્ટેડિયમ ‘નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ’ તરીકે ઓળખાશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે જાહેરાત કરી છે કે આ શહેરના મોટેરા વિસ્તાર સ્થિત વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ‘નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ’ તરીકે ઓળખાશે. અમદાવાદ વિશ્વ...