Tag: Governor
સરકાર ખેડૂતોને MSPની કાયદાકીય-ગેરન્ટી આપેઃ મેઘાલયના ગવર્નર
બાગપતઃ મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક નવા કૃષિ કાયદાને લઈને આંદોલનકારી ખેડૂતોના ટેકામાં આવી ગયા છે. દિલ્હીથી ખેડૂતોને દબાણ અને અપમાનિત કરીને ખાલી નહીં મોકલતા, કેમ કે હું જાણું છું...
ભાજપ-પ્રવેશની અટકળોને ગુલામ નબી આઝાદે ફગાવી
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ ચાર દાયકાના લાંબા સંસદીય કાર્યકાળ પછી રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે. ગુલામ નબી આઝાદના વિદાય ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ભારે...
મહારાષ્ટ્રના ગવર્નરને બે કલાક રાહ જોવી પડી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચેનો રાજકીય સ્તરનો અણબનાવ જાણીતો છે. એને કારણે કોશ્યારીને આજે સવારે મુંબઈ એરપોર્ટ પર બે કલાક સુધી રાહ જોવી...
RBIએ વ્યાજદર યથાવત્ રાખ્યા : 10.5%ના GDP-ગ્રોથનો...
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમિતિ (MPC)ની દ્વિવાર્ષિક બેઠકમાં સતત ચોથી વાર રેપો રેટ ચાર ટકાએ યથાવત્ રાખવામાં આવ્યો છે. એમપીસીના બધા સભ્યોએ એકમતે વ્યાજદરોમાં બદલાવ નહીં કરવાનો...
કંગનાને મળવાનો રાજ્યપાલ પાસે સમય છે, પણ...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સંયુક્ત સરકારમાં શિવસેના, કોંગ્રેસના સહભાગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે કેન્દ્ર સરકારે લાગુ કરેલા નવા કૃષિ કાયદા સામે બે મહિનાથી દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોના...
રાજ્યપાલે ‘સૈન્ય દિવસ’ નિમિત્તે વિજયનાં અભિનંદન પાઠવ્યાં
અમદાવાદઃ ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી, 2021એ ‘સૈન્ય દિવસ’ની ઉજવણીના ભાગરૂપે “વિજય રન”નું આયોજન કરવામાં આવ્યું હતું. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય...
BSE, જમ્મુ-કાશ્મીર સરકાર વચ્ચે નાણાકીય જાગૃતિ સંબંધી સમજૂતી...
મુંબઈઃ એશિયાના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ BSEએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં મિશન યુથ હેઠળ નાણાકીય જાગૃતિ ફેલાવવા, આર્થિક વિકાસને ઉત્તેજન આપવા અને પર્યાવરણતરફી આજીવિકાને પ્રોત્સાહન આપવા જમ્મુ અને...
મહારાષ્ટ્રના રાજ્યપાલે ઠાકરેને લખેલા પત્રથી અમિત શાહ...
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ગયા અઠવાડિયે લખેલા પત્ર મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને શાસક ભારતીય જનતા પાર્ટીના ‘ચાણક્ય’ અમિત શાહે નારાજગી વ્યક્ત કરી...
મંદિરો ફરી ખોલવાના મામલે ઠાકરે-ગવર્નર વચ્ચે પત્ર-યુદ્ધ
મુંબઈઃ એક અસાધારણ બનાવમાં, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજ્યમાં મંદિરો ફરી ખુલ્લા મૂકવાના મામલે અણછાજતું પત્ર-યુદ્ધ જામ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો...
મને થયેલા અન્યાય વિશે મેં રાજ્યપાલને વાકેફ...
મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત આજે સાંજે દક્ષિણ મુંબઈમાં આવેલા રાજભવન ખાતે જઈને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળી હતી અને મહાનગરપાલિકા દ્વારા પોતાને કરાયેલા અન્યાય વિશે એમને વાકેફ કર્યાં...