Home Tags Gandhiji

Tag: Gandhiji

રાહુલ ગાંધીએ સત્ય માટે લડતા રહેવાનું આહવાન...

દ્વારકાઃ કોંગ્રેસ આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ પક્ષે દ્વારકામાં ચિંતન શિબિર યોજી હતી. આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં હાજરી આપવા માટે દેવભૂમિ દ્વારકામાં...

ગાંધીજીને ‘દેશદ્રોહી’ કહેનાર તરુણ મુરારી બાપુ પર...

ભોપાલઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે વાંધાજનક ટિપ્પણી કરવાની જાણે કે હોડ લાગી છે. સંત કાલિચરણ પછી વધુ એક ધાર્મિક નેતાએ ગાંધીજી પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ પ્રાથમિક કેસ (FIR)...

વીર સાવરકર દેશના પહેલા સંરક્ષણ નિષ્ણાત હતાઃ...

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વિચારક વિનાયક દામોદરદાસ સાવરકરે ભારતને મજબૂત સંરક્ષણ અને રાજદ્વારી સિદ્ધાંતની સાથે રજૂ કર્યું હતું, એમ કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું. સાવરકર 20મી...

પરિષદચૂંટણીઃ ઘટમાં ઘોડા થનગન્યા, પણ આતમ ક્યાં...

પેલી જાણીતી રમૂજ યાદ છે? ગાંધીજીને જો પૂછવામાં આવ્યું હોત કે આઝાદી પછી તમે ચૂંટણી કેમ ન લડ્યા તો ગાંધીજી ચૂંટણી-રાજકારણના એમના પહેલા જ કડવા અનુભવ પરથી કહી દેત...

બ્રિટનમાં મહાત્મા ગાંધીનાં ચશ્માં 2.55 કરોડ રૂપિયામાં...

બ્રિસ્ટલઃ બ્રિટનના બ્રિસ્ટલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં ચશ્માંને લિલામ કરવામાં આવ્યાં હતાં. ઇસ્ટ બ્રિસ્ટલની એક લિલામી એજન્સીએ મહાત્મા ગાંધીનાં ચશ્માં લિલામ કર્યાં હતાં. ઓનલાઇન થયેલી આ લિલામીમાં બાપુનાં ચશ્માંને 2.55...

કુદરતી આપત્તિ અને ગાંધીજીને ટાગોરની ટકોર

કુદરત આગળ માનવ લાચાર છે એ કહેવત માત્ર જૂની પેઢીના લોકો બોલે એવું નથી હોતું. યુવાનો પણ તેને 'ફોરવર્ડ' કરતા હોય છે. બીજાને વાંચવા મોકલે એટલે પોતાને ગમ્યું હશે...

પાંચમી માર્ચ સાથે ગાંધીજીનો શો સંબંધ…જાણો

નવી દિલ્હીઃ પાંચમી માર્ચે ગાંધીજીને ખાસ સંબંધ છે. પ માર્ચ, 1931એ લંડનની દ્વિતીય ગોળમેજી સંમેલન પહેલાં મહાત્મા ગાંધીજી અને તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિનની વચ્ચે એક રાજનૈતિક સમજૂતી સધાઈ હતી....

ગાંધીજી પર શોર્ટ ફિલ્મઃ કોણ જીત્યું આ...

ગાંધીનગર:  રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ગાંધીજી વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ચાર કેટેગરીમાં યોજાયેલ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ૨૦૩ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો....

ગોડસે માટે બોલ્યા સાધ્વી પ્રજ્ઞા ને માફી...

નવી દિલ્હી: ભોપાલના ભાજપના સાંસદ, પ્રજ્ઞાસિંહ ઠાકુરે બુધવારે લોકસભામાં એસપીજી સુધારણા બિલ પર ચર્ચા દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને 'દેશભક્ત' ગણાવ્યાં હોવાનો વિવાદ થયો છે. નથુરામ ગોડસેને...

પાકિસ્તાને રવાના કર્યાં તો ભારતીય રાજદૂતે કરી...

નવી દિલ્હી- જમ્મુ કશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કરાયા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જેના લઈને પાકિસ્તાન સ્થિત ભારતીય ઉચ્ચાયુક્ત અજય બિસારિયા પાકિસ્તાન છોડી જવા કહી દેવાયું...