Tag: Gandhi Jayanti
ડ્રોન શો, લાઈવ સંગીત સંધ્યા દ્વારા ગાંધીજયંતીની...
ઉજવણીના ભાગ રૂપે આયોજિત સંગીત સંધ્યામાં 'મેઘધનુષ બેન્ડ' દ્વારા ગાંધીજીને સ્મરણાંજલિ આપતા ગીતો અને અન્ય ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.આ ખાસ અવસર પર શ્રેષ્ઠ વીડિયો અને...
રાષ્ટ્રપિતા ગાંધીજીને જન્મતિથિ નિમિત્તે વડાપ્રધાનની શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ મહાન સ્વાતંત્ર્ય સેનાની, દેશના ‘રાષ્ટ્રપિતા’નું બિરુદ પામેલાં અને સમગ્ર વિશ્વને અહિંસા અને સત્યનો માર્ગે બતાવનાર મોહનદાસ કરમચંદ ગાંધી - મહાત્મા ગાંધીની આજે 153મી જન્મતિથિ છે. ગાંધીજીની સ્મૃતિમાં...
કેજરીવાલ આવતી કાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે
અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટાણે મોટા રાજકીય નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે આપના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ બે દિવસની...
સાયન્સ સિટીમાં ડ્રોન-શો, લાઇવ સંગીત-સંધ્યાનું આયોજન
અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતીની વૈશ્વિક સ્મૃતિમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, ગુજરાત સાયન્સ સિટી દ્વારા બીજી ઓક્ટોબર, 2022એ ડ્રોન-શો અને લાઇવ મ્યુઝિકલ ઈવનિંગ (લાઇવ સંગીત-સંધ્યા)નું આયોજન કરવામાં...
અદાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ અમદાવાદ એરપોર્ટ પર બાપુના...
અમદાવાદઃ દર વર્ષની 2જી ઓકટોબરનો દિવસ ‘ગાંધી જયંતિ’ તરીકે ઉજવવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાથી પાછા ફરીને મહાત્મા ગાંધી જ્યાં વસ્યા હતા તે અમદાવાદ માટે ગાંધી જયંતિનું વિશેષ મહત્ત્વ છે....
‘નરસિંહ સે ગાંધી તક’: ગાંધીજયંતી નિમિત્તે અનોખી...
અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મતિથિ – બીજી ઓક્ટોબર, શનિવારથી અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રમાં ચાર સ્થળે – બાબાપુર (જિ. અમરેલી), જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ ખાતે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
ગાંધી જયંતી નિમિત્તે બોલીવૂડ હસ્તીઓની બાપુને શ્રદ્ધાંજલિ
મુંબઈઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો અને તેમણે સૂચવેલા અહિંસાના માર્ગને દેશવાસીઓને પ્રભાવિત કર્યા જ છે, પણ સાથે દુનિયાના તમામ દેશોએ એ વિચારોને આત્મસાત્ કર્યા છે. બોલીવૂડ કલાકારોએ મહાત્મા ગાંધીને...
ગાંધીને પ્રિય ‘વૈષ્ણવ જન’ હવે કશ્મીરી ભાષામાં…
ગાંધીજીએ એક વાર કહેલુંઃ આઇ સી લાઇટ ઓન્લી ઇન કશ્મીર... એ સમયમાં જ્યારે દેશ આખો કોમી દાવાનળથી ભભૂકતો હતો ત્યારે કદાચ કશ્મીર એક માત્ર એવો પ્રદેશ હતો જ્યાં શાંતિ...
જેલમાં જ સાંભળવા મળશે રેડિયો પ્રિઝન…
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત એક નવતર પ્રયોગના ભાગરૂપે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં બંદીવાન ભાઈઓને જેલમાં મનોરંજન મળી રહે તેમ જ તેઓ જેલના બંધ વાતાવરણમાં માનસિક તણાવથી દૂર રહી...
આત્માનો અવાજ
હાલમાં જ બીજી ઓક્ટોબરે દેશ આખાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવી. ગાંધીજી વિશે અનેક ફિલ્મી ગીતો અને ફિલ્મો આપણે જોયાં, એમાં કોમેડી ફિલ્મ 'લગે રહો મુન્નાભાઈ'નું પણ નામ...