Tag: Energy
ફ્રાન્સમાં સંપૂૂર્ણ અંધારપટ નહીં થાય, પણ…
પેરિસઃ ફ્રાન્સની ગ્રીડ ઓપરેટર કંપની આરટીઈનું કહેવું છે કે હાલના ઊર્જા સંકટ વચ્ચે દેશમાં આગામી શિયાળાની મોસમમાં સંપૂર્ણ અંધારપટ થવાની સંભાવના નથી, પરંતુ ખૂબ ઊંચી માગવાળા સમયગાળા દરમિયાન થોડોક...
RIL-એજીએમઃ મુકેશ અંબાણી 5G-શુભારંભની વિગતો કદાચ જાહેર...
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 45મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) આવતીકાલે બપોરે 2 વાગ્યે અહીં યોજાશે. આ સતત ત્રીજા વર્ષે કંપનીની એજીએમ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે. ગ્રુપના ચેરમેન મુકેશ...
બલ્ક ડીઝલ બાયર્સ માટે ડીઝલ લિટરદીઠ રૂ....
નવી દિલ્હીઃ ભારતીય જથ્થાબંધ ડીઝલ ખરીદદારોને નુકસાન વેઠવું પડી રહ્યું છે, કેમ કે તેઓ રિટેલ પમ્પો જે કિંમતે ડીઝલ વેચી રહ્યા છે, એનાથી તેમની પડતર કિંમત ઊંચી છે. તેમની...
ભારત આર્થિક-પ્રબંધમાં ઘણું સક્ષમ છે, પરંતુ…: IMF
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)નાં મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલીના જ્યોર્જિવાનું કહેવું છે કે ભારત દેશ તેની આર્થિક વ્યવસ્થાનું બહુ જ સરસ રીતે સંચાલન કરી રહ્યું છે, પરંતુ વિશ્વ સ્તરે...
પાકિસ્તાનમાં સિંધુ પંચની બેઠકમાં ભારતીય મહિલાઓ ભાગ...
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં એકથી ત્રણ માર્ચની વચ્ચે સ્થાયી સિંધુ પંચની વાર્ષિક બેઠક થવાની છે.આ બેઠકમાં પાકિસ્તાનના અધિકારીઓની સામે ભારત તરફથી ત્રણ મહિલા અધિકારીઓ ભાગ લેશે. બંને દેશોની વચ્ચે સિંધુ...
વિચારોની ઉર્જા દ્વારા શક્તિની આપ-લે
નવો જન્મ લીધા પછી બાળકને પાછળના જન્મની વાતો યાદ રહે છે. આપણે જોઈએ છે કે ઘણીવાર બાળક અચાનક હસે છે અથવા રડે છે. જેમ બાળક મોટું થતું જાય છે...
લંડનના સાયન્સ મ્યુઝિયમમાં શરૂ કરાશે ‘અદાણી ગ્રીન...
લંડનઃ અહીંના સાયન્સ મ્યુઝિયમ દ્વારા અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ નિર્મિત નવી ગેલરી ‘અદાણી ગ્રીન એનર્જી ગેલરી’ની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં જાણી શકાશે કે જલવાયુ પરિવર્તન સમસ્યાને રોકવા...
ત્રણ શક્તિનું સંતુલન કરો
જીવનમાં સમયાંતરે જુદી જુદી ઘટનાઓ ઘટિત થતી રહે છે. કઈ રીતે અને શા માટે ચોક્કસ ઘટનાઓ ઘટે છે, તે એક રહસ્ય છે. આ રહસ્ય જાણી શકાય, જયારે આપણે આપણાં નિર્ધારિત કાર્યો, પોતાના 100% આપીને કરતાં હોઈએ! ઘટનાઓ ઘટી...
રત્નો-ઉપરત્નોની શક્તિઓનું રહસ્ય બતાવતો પ્રયોગ
મનુષ્યના જીવનની શરૂઆત નાભિમાં પ્રાણ આવવાથી થાય છે. તેનું શરીર પાંચ મહાભૂતનું બનેલું છે. પરંતુ શરીરને માત્ર આ વાયુ, આકાશ, પૃથ્વી, અગ્નિ અને જળ જ ચલાવે છે તેવું નથી....
શું કહ્યું… ભગવાન પણ રત્ન ધારણ કરે...
આપણે જાણીએ છીએ કે ગ્રહોના રત્નો, પૌરાણિક સમયથી લોકચાહના પામેલા છે. ગ્રહોને રજૂ કરતા રત્નો થકી, મનુષ્યને જે-તે ગ્રહની દિવ્યઊર્જાનો સ્પર્શ થાય છે. આપણા આદ્ય આચાર્યો અને ઋષિ મુનિઓએ...