Home Tags Corona pandemic

Tag: Corona pandemic

છેલ્લાં ચાર વર્ષોમાં ખાનગીમાંથી સરકારી સ્કૂલોમાં જવાનો...

અમદાવાદઃ યુવા કપલ સંજય અને અંકિતા પ્રજાપતિ મણિનગરમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમનો પુત્ર પ્રિન્સ છઠ્ઠા ધોરણમાં અને પુત્રી જાસ્મિન ચોથા ધોરણમાં – ખાનગી સ્કૂલ પૂજા વિદ્યાલયમાં...

2020માં રોગચાળા કરતાં આત્મહત્યાથી લોકોએ જીવ ગુમાવ્યાઃ...

નવી દિલ્હીઃ કોરોના રોગચાળા સામેની લડાઈની વચ્ચે દેશમાં કોવિડ19ની તુલનાએ વધુ લોકોએ આત્મહત્યાઓ કરી હતી, જે છેલ્લાં 10 વર્ષમાં સૌથી વધુ છે. દેશમાં ગયા વર્ષે 1.53 લાખથી વધુ લોકોએ...

વૈશ્વિક અર્થતંત્ર રોગચાળાના પ્રભાવમાંથી ઊભરી રહ્યાના સંકેતઃ...

નવી દિલ્હીઃ વિશ્વમાં ફેલાયેલા કોરોના રોગચાળાની અસરમાંથી વૈશ્વિક અર્થતંત્ર ઊભરી રહ્યાના સંકેતો મળી રહ્યા છે, એવું રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે 48મા AIMA નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનમાં કહ્યું છે. તેમણે...

રોગચાળામાં લિસ્ટિંગ થયેલા 11 શેરોએ નોંધપાત્ર વળતર...

અમદાવાદઃ કોરોના રોગચાળા દરમ્યાન પ્રાઇમરી માર્કેટ હોટ સ્પોટ બની ગયું છે, કેમ કે વધુ ને વધુ કોર્પોરેટ્સ રોકાણકારોના સેન્ટિમેન્ટ્સનો લાભ ઉઠાવ્યો છે. વિવિધ કેન્દ્રીય બેન્કોની ઢીલી ધિરાણ નીતિને કારણે...

કોરોનાની બીજી-લહેરમાં લોકોની બેન્ક-ડિપોઝિટ, રોકડમાં ઘટાડોઃ RBI

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાની બીજી લહેર દરમ્યાન લોકોની બેન્કમાં જમા (ડિપોઝિટ) અને હાથ ઉપર રાખેલી રોકડ ઘટી ગઈ છે. એનો અર્થ રોગચાળાને કારણે મોટા ભાગના લોકોએ સારવાર માટે સારાએવા...

પર્યાવરણ જોખમની યાદીમાં 100માંથી 43 શહેરો ભારતનાં

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કેટલાય દેશો પર્યાવરણ અસંતુલન અને જળવાયુપરિવર્તનનો સામનો કરી રહ્યા છે. એન્વાયર્નમેન્ટ રિસ્ક આઉટલૂક 2021 રિપોર્ટમાં આ વાત સામે આવી છે. એન્વાયર્નમેન્ટ રિસ્ક આઉટલુક 2021 રિપોર્ટ અનુસાર...

વિશ્વ પર્યાવરણ દિવસઃ લોકડાઉનમાં કચરો મુસીબત બન્યો

નવી દિલ્હીઃ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. ભારત વિશ્વમાં કચરો પેદા કરનારો સૌથી મોટો દેશ છે, જ્યાં પ્રતિ વર્ષ 30 કરોડ ટન સોલિડ વેસ્ટ પેદા થઈ રહ્યો છે, પરંતુ...

મે મહિનામાં 1.5 કરોડથી વધુ લોકોએ નોકરીઓ...

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાની બીજી લહેરને કારણે દેશભરમાં અનેક લોકોએ નોકરીઓ ગુમાવવી પડી છે. આ રોગચાળાને કારણે ગયા મહિને મે મહિનામાં 1.54 કરોડથી વધુ ભારતીયોએ નોકરી ગુમાવવી પડી છે,...

CBSE પછી GSEBની ધોરણ-12ની પરીક્ષા રદઃ સરકારનો...

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગે બોર્ડે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરી દીધી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ધોરણ-12ના વિદ્યાર્થીઓના હિતમાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો હતો....

CBSE-પરીક્ષા રદઃ વિદ્યાર્થીઓ માટે આગળના વિકલ્પો આ...

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાથી સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે CBSEની 12મા ધોરણની પરીક્ષા 10મા ધોરણની જેમ રદ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એના પર પૂરતો વિચારવિમર્શ કર્યા બાદ...