Home Tags Committee

Tag: Committee

અધ્યક્ષ એ જ રહેશે તો કુશ્તી છોડવી...

કોલકાતાઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સામે રેસલર્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર પહેલવાનો દ્વારા યૌનશોષણ અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. સરિતા મોર,...

અદાણી-હિંડનબર્ગ વિવાદઃ ઈન્વેસ્ટરોના હિતનાં રક્ષણાર્થે સુપ્રીમ કોર્ટે...

નવી દિલ્હીઃ અમેરિકાની શોર્ટ-સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપની કંપનીઓ વિરુદ્ધ આપેલા અહેવાલના સંદર્ભમાં ઈન્વેસ્ટરોનાં હિતોનું રક્ષણ કરવા અને નિયમનકારી યંત્રણાનું અવલોકન કરવા માટે સુપ્રીમ કોર્ટે પાંચ નિષ્ણાત સભ્યોની...

અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 17 ફેબ્રુઆરીએ...

અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 17 ફેબ્રુઆરીએ થશે. સોમવાર (13 ફેબ્રુઆરી)ના રોજ સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેને શેરબજારની સારી કામગીરી માટે એક સમિતિની રચના કરવામાં કોઈ...

કુસ્તીબાજોનો વિરોધ : સરકારની સમિતિથી નારાજ ખેલાડીઓ

કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણી અને ધરણાના આરોપો પછી, સરકારે રેસલિંગ ફેડરેશન (WFI) ની કામગીરીની તપાસ કરવા માટે એક નિરીક્ષણ સમિતિની રચના કરી હતી. સોમવારે (23 જાન્યુઆરી)ના રોજ આ સમિતિના...

સરકારે રેસલિંગ એસોસિએશનના કામકાજ પર દેખરેખ રાખવા...

કુસ્તીબાજોની હડતાલ બાદ સરકારે રેસલિંગ એસોસિએશનની કામગીરી જોવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિના સભ્યોના નામ સોમવારે (23 જાન્યુઆરી) જાહેર કરવામાં આવ્યા છે. ઓલિમ્પિયન અને ભૂતપૂર્વ વર્લ્ડ...

શ્રદ્ધા હત્યા કેસ બાદ મહારાષ્ટ્ર સરકાર કમિટીની...

શ્રદ્ધા વોકર હત્યા કેસને લઈને મહારાષ્ટ્ર સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી મંગલપ્રભાત લોઢાએ કહ્યું કે શ્રદ્ધા વાકર હત્યા કેસ બાદ રાજ્ય...

ડિફોલ્ટરો પાસેથી રિકવરીનો કેસઃ એનએસઈએલનો સર્વોચ્ચ અદાલતમાં...

નવી દિલ્હીઃ વર્ષ 2013માં બનેલી એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ની પેમેન્ટ કટોકટી સંબંધે સર્વોચ્ચ અદાલતે ડિફોલ્ટરો પાસેથી નાણાંની રિકવરી કરવા માટે પ્રદીપ નંદ્રજોગ (મુંબઈ વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ)ના વડપણ...

કેન્દ્રએ તેલની કિંમતો પર નિયંત્રણ રાખવા સમિતિની...

નવી દિલ્હીઃ દેશમાં ખાદ્ય પદાર્થોની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે કેન્દ્ર સરકારે આ ચીજવસ્તુઓની કિંમત પર અંકુશ રાખવા માટે અને દેખરેખ રાખવા માટે આંતર મંત્રાલયની સમિતિની રચના કરી...

રાજ્યમાં આર્થિક ક્ષેત્રના પુનઃનિર્માણ માટે કમિટીની રચના...

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસની સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક પુનઃનિર્માણ પગલા અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. મુખ્યમંત્રીએ આ સમિતિના...

શાળાઓમાં EWS કોટાનો મામલોઃ સુપ્રીમ કોર્ટે ગુજરાત...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશને એક આદેશ આપ્યો છે. રાજ્યની એડેડ(સરકારી સહાયપ્રાપ્ત) સ્કૂલોમાં આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને આપવામાં આવતા અરક્ષણ બાબતે ગેરરીતિના આક્ષેપ થયા...