કારગિલ યુદ્ધ ખરેખર યુદ્ધ હતું જ નહિં: બી.એસ. મહેતા

સુરત: 26મી જુલાઇ એટલે કારગિલ વિજય દિવસ. કારગિલ યુદ્ધને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે સેનાના નિવૃત બ્રિગેડિયર બી.એસ. મહેતા કહે છે, કારગિલ યુદ્ધ હતું જ નહીં. 1999માં જે થયુ એને ખરેખર યુદ્ધ કહી શકાય નહીં. કેમ એ યુદ્ધ ના તો ભારતે શરૂ કર્યુ હતું કે ન તો પાકિસ્તાને… યુદ્ધ સાથેના તેમના સંસ્મરણો તેમણે ચિત્રલેખા.કોમ સાથે વાગોળ્યા. ચિત્રલેખા.કોમ સાથેની ખાસ વાતચીતમાં એમણે આ વાત કહી. સાંભળો શું કહે છે, બ્રિગેડિયર સાહેબ…

(અરવિંદ ગોંડલિયા – સુરત)