દિલ્હી એરપોર્ટ પર કોરોના વાઈરસ માટે ચકાસણી…

ચીનમાં જ્યાં જીવલેણ કોરોના વાઈરસ ફેલાયો છે તે વુહાન શહેરમાં ફસાયેલા વધુ 323 ભારતીય નાગરિકોને એર ઈન્ડિયાના ખાસ વિમાન દ્વારા 2 ફેબ્રુઆરી, રવિવારે ભારત લાવવામાં આવ્યા હતા. એમાંના તમામ પ્રવાસીઓની નવી દિલ્હી એરપોર્ટ ખાતે જ તબીબી ચકાસણી કરવામાં આવી હતી.