રાષ્ટ્રપિતા ગાંધીજીને રાષ્ટ્રપતિની શ્રદ્ધાંજલિ

આજે બીજી ઓકટોબરને ગાંધીની 148મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હીના રાજઘાટ પર આવેલ મહાત્મા ગાંધીની સમાધિ પર ફૂલ ચઢાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.