મહાત્મા ગાંધીને વડાપ્રધાનના વંદન

મહાત્મા ગાંધીની 148મી જન્મ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર જઈને બે હાથ જોડીને નમન કર્યા હતા, તેમજ સમાધિની પ્રદક્ષિણા કરી હતી.