અમદાવાદઃ ગાંધીનગરમાં યોજાઈ રહેલા શપથ સમારોહમાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ સીધા જ ગાંધીનગર જવા રવાના થયા હતા અને ગાંધીનગરમાં એક મીની રોડ શો કર્યા બાદ તેઓ શપથ સમારોહના સ્થળ પર પહોંચ્યા હતા.
શપથ સમારોહમાં વડાપ્રધાન મોદી
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]