જશોદાબહેન ગોવર્ધન દર્શને…

મથુરા– વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબહેન મોદી મથુરામાં ગિરિરાજ મંદિરના દર્શન કર્યાં હતાં. ગિરિરાજ મંદિરના ગોવર્ધન દર્શન માટે આવેલાં જશોદાબહેન મોદીએ ભગવાનને પુષ્પાર્પણ કર્યાં હતાં.