Tag: Jashodabahen Modi
જશોદાબહેન મોદીઃ ‘તેઓ મારા રામ છે’
અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને મધ્યપ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબહેન પટેલે વડાપ્રધાન મોદીને લઈને આપેલા નિવેદન વિરૂદ્ધ વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબેને નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મધ્યપ્રદેશમાં...
જશોદાબહેન ગોવર્ધન દર્શને…
મથુરા- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબહેન મોદી મથુરામાં ગિરિરાજ મંદિરના દર્શન કર્યાં હતાં. ગિરિરાજ મંદિરના ગોવર્ધન દર્શન માટે આવેલાં જશોદાબહેન મોદીએ ભગવાનને પુષ્પાર્પણ કર્યાં હતાં.
PM મોદીના પત્ની જશોદાબહેન અકસ્માતમાં ઈજાગ્રસ્ત, એકનું...
અમદાવાદ- પીએમ નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબહેન મોદીને રાજસ્થાનના ચિત્તોડગઢમાં અકસ્માત નડ્યો છે. જશોદાબહેનને આ અકસ્માતમાં મસ્તિષ્કના ભાગે ઇજા પહોંચી હોવાના અહેવાલ પણ મળી રહ્યાં છે.......રાજસ્થાનમાં થયેલા આ કાર અકસ્માતમાં...