અર્થશાસ્ત્રીઓ સાથે પ્રિબજેટ બેઠક

નવી દિલ્હીમાં નાણાંપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં પ્રિબજેટ બેઠક મળી હતી. જેમાં નાણાં સચિવ હસમુખ અઢિયા ઉપસ્થિત રહ્યાં હતાં. તેમ જ નાણાંપ્રધાને અર્થતંત્રને વધુ વેગવાન બનાવવા માટે દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરીને તેમના સૂચનો મેળવ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]