સ્ટેચ્યૂ ઓફ યુનિટીઃ લાઈટિંગ બાદનો અદ્દભુત નજારો…

જય સરદાર, જય ગુજરાતઃ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નો રાતના સમયે લાઈટિંગ બાદનો અદ્દભુત નજારો. ભારતના ‘લોહપુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાની ભવ્યતા… 31 ઓક્ટોબરે આ પ્રતિમાનું ઉદઘાટન થવાનું છે.