GalleryCulture અમિત શાહે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી… February 13, 2019 ભાજપપ્રમુખ અમિત શાહે 13 ફેબ્રુઆરી, બુધવારે પ્રયાગરાજમાં સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. એમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તથા ભાજપના અન્ય નેતાઓ પણ હતા. પ્રયાગરાજમાં હાલ કુંભ મેળો ચાલી રહ્યો છે, જે 49 દિવસ સુધીનો છે. [ અમને ફોલો કરો: Facebook | Twitter | Instagram | Telegram તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]