Tag: BJP
BJP એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય પક્ષ,...
ભાજપ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય રાજકીય પક્ષ છે. આ દાવો અમેરિકન અખબારના એક લેખમાં કરવામાં આવ્યો છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતની ભારતીય જનતા પાર્ટી અમેરિકાના હિતોની દ્રષ્ટિએ...
મનીષ સિસોદિયાની કસ્ટડી 14 દિવસ વધી
નવી દિલ્હીઃ દિલ્હીની આબકારી નીતિ મામલામાં ધરપકડ કરવામાં આવેલા આપના નેતા મનીષ સિસોદિયાને એક વધુ આંચકો લાગ્યો છે. દિલ્હીની રાઉસ એવેન્યુ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી...
શું રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ જશે?
નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ હાલમાં લંડનમાં આપેલા ભારતમાં લોકતંત્ર પર ક્રૂર હુમલાવાળા નિવેદનને લઈને ભાજપે તીખી આલોચના કરી છે. ભાજપે એને વિદેશી ધરતીથી...
kC વેણુગોપાલે PM સામે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ભાષણમાં UPA ચેરપર્સન અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે અપમાનજનક ભાષાના ઉપયોગનો મોટો આરોપ લગાડવામાં આવ્યો હતો. કોંગ્રેસ...
સંસદની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અદાણીનો મામલો ઉઠાવાયો
અદાણી જૂથ સાથે સંબંધિત મામલો ઉઠાવતા, બુધવારે (15 માર્ચ) સંસદીય સમિતિની બેઠકમાં કોંગ્રેસના કેટલાક સાંસદોએ જણાવ્યું હતું કે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી), રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ),...
લોકસભાની ચૂંટણીમાં 22 સાંસદોની ટિકિટ કપાવાની શક્યતા
અમદાવાદઃ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં હજી 13 મહિના બાકી છે, ભાજપે અત્યારથી શરૂ કરી દીધી છે. દરેક વખતે ચોંકાવનારો નિર્ણય ભાજપ લે એવી શક્યતા છે. પાર્ટી સૌથી મજબૂત ગઢ...
લિકર કેસમાં કે. કવિતાની અરજી પર સુપ્રીમમાં...
નવી દિલ્હીઃ દિલ્હીના લિકર કેસના મામલામાં તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ (KCR)ની પુત્રી કે. કવિતાની અરજી કરવા માટે સુપ્રીમ કોર્ટ રાજી થઈ ગઈ છ. મુખ્ય જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ...
અમિત શાહ કેરળમાં ગર્જ્યા, કહ્યું – ભાજપને...
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહ રવિવારે એક દિવસની મુલાકાતે કેરળ પહોંચ્યા હતા. ગૃહમંત્રી અહીં ભાજપના ત્રિશૂર સંસદીય ક્ષેત્રના પદાધિકારીઓની બેઠકમાં પણ ભાગ લેશે. તેઓ...
મોહનથાળ પ્રસાદ વિવાદઃ કોંગ્રેસને મળ્યો ભાજપનો સાથ
અમદાવાદઃ રાજ્યના પવિત્ર ધામ અને 51 શક્તિપીઠોમાંથી એક અંબાજી મંદિરમાં પ્રસાદ મુદ્દે એટલો વિવાદ વધી ચૂક્યો છે કે એ વિવાદ હવે વિધાનસભામાં પહોંચ્યો છે. વિધાનસભામાં શુક્રવારે કોંગ્રેસના વિધાનસભ્યોએ મોહનથાળનો...
મહારાષ્ટ્રમાં નાણાકીય તંગીને કારણે પ્રતિદિન આઠ ખેડૂતોનાં...
મુંબઈઃ આર્થિક તંગી અને પાકોની ઘટતી કિંમતો સહિત અન્ય કારણોને કારણે પ્રતિ દિન સરેરાશ આઠ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મહારાષ્ટ્રના કૃષિ સમાજમાં ખેડૂતોની આત્મહત્યાથી મોત ચિંતાનો વિષય બનેલો...