HomeNewsMumbaiપાલઘરમાં 3.6ની તીવ્રતાના ધરતીકંપનો આંચકો આવ્યો Mumbai પાલઘરમાં 3.6ની તીવ્રતાના ધરતીકંપનો આંચકો આવ્યો By Manoj July 1, 2021 0 241 Share FacebookTwitterPinterestWhatsApp મુંબઈઃ નજીકના પાલઘર જિલ્લામાં આજે ધરતીકંપનો હળવો આંચકો લાગ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા મુજબ, આજે સવારે 7.07 વાગ્યે આંચકો લાગ્યો હતો. તેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.6 હતી. ક્યાંય પણ કોઈ પ્રકારનું નુકસાન થયાનો અહેવાલ નથી. TagsEarthquakeMaharashtraMumbaiPalgharRichter scale Share FacebookTwitterPinterestWhatsApp Previous articleBSE-સ્ટાર MF પર નવો રેકોર્ડ: જૂનમાં 1.29-કરોડ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ થયાNext articleકોરોનાના 48,786 વધુ નવા કેસ, 1005નાં મોત Manoj RELATED ARTICLES Mumbai સ્ટેજ પર અંબાણી પરિવારની નાની વહુનો સ્વેગ તો જુઓ… February 10, 2025 Mumbai મહારાષ્ટ્રમાં વર્ષ 2024માં લોકો સાથે રૂ.39,000 કરોડની છેતરપિંડી February 3, 2025 Gujarat ગુજરાત પોલીસે શેરબજારમાં મૂડીરોકાણને નામે છેતરતી ગેન્ગ પકડી January 31, 2025 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more