Sunday, June 8, 2025
Google search engine
HomeGalleryEventsપીએમ મોદીએ શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં બિરાજમાન ‘કનૈયા’ના દર્શન કર્યા

પીએમ મોદીએ શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં બિરાજમાન ‘કનૈયા’ના દર્શન કર્યા

ઓમ શ્રીકૃષ્ણ શરણં મમઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 23 નવેમ્બર, ગુરુવારે મથુરા શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થાન – શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર ખાતે જઈને દર્શન કર્યા હતા, પૂજા કરી હતી અને દેશભરના તેમના તમામ પરિવારજનો માટે સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
મથુરામાં 23-25 નવેમ્બર દરમિયાન વ્રજ રાજ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular