ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મા ભગવતીની સ્તુતિ…

અમદાવાદ– આજે 18 માર્ચને રવિવારથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહ્યા છે, અને આ નવરાત્રિ 25 માર્ચેને રવિવારે પૂર્ણ થશે, આ વખતે એક નોરતુ ઓછુ છે આઠમ-નોમ ભેગા છે. માતાજીના ભક્તો માટે chitralekha.com લઈને આવ્યું છે મા ભગવતીની વિશ્વંભરી સ્તુતિ… તો આવો માણીએ અને મા સૌના દુઃખ કાપે તેવી પ્રાર્થના કરીએ… મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

(વિડિયો- અંબાજીથી ચિરાગ અગ્રવાલ)