Tag: Wankhede Stadium
આઈપીએલ-11ના ઉદઘાટન સમારોહમાં 6 ટીમના કેપ્ટન હાજર...
મુંબઈ - ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે નક્કી કર્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી આવૃત્તિ, જેનો પ્રારંભ આવતી 7 એપ્રિલથી થવાનો છે એ માટેના ઉદઘાટન સમારોહમાં માત્ર બે...
આઈપીએલ 11: મુંબઈ ઈન્ડિયન્સ ટીમે ટિકિટોનું વેચાણ...
મુંબઈ - ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં ત્રણ વખત ચેમ્પિયન બનનાર અને ગયા વર્ષની સ્પર્ધામાં વિજેતા રહેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે આ વખતની સ્પર્ધા - જે આઈપીએલ-11 હશે, તે માટે...
આઈપીએલ-11નો ઉદઘાટન સમારોહ 7 એપ્રિલે વાનખેડેમાં યોજાશે
મુંબઈ - ટ્વેન્ટી20 ઓવરોવાળી વિશ્વની સૌથી લોકપ્રિય અને સ્પર્ધાત્મક ક્રિકેટ સ્પર્ધા ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી મોસમ આ વર્ષે 7મી એપ્રિલથી શરૂ થશે. એ દિવસે અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે સ્પર્ધાની...
ભારતે શ્રીલંકાને ત્રીજી T20 મેચમાં પણ હરાવી...
મુંબઈ - રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે આજે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે શ્રીલંકાને ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં પણ પાંચ-વિકેટથી હરાવીને 3-મેચોની સિરીઝ 3-0થી જીતીને...
‘લિટલ માસ્ટર’નું બહુમાનઃ અમેરિકામાં ક્રિકેટ મેદાનને સુનીલ...
અમેરિકામાં કેન્ટુકી રાજ્યના લૂઈવિલ શહેરમાં એક ક્રિકેટ મેદાનને ભારતના દંતકથાસમા ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને કેપ્ટન સુનીલ ગાવસકરનું નામ આપવામાં આવ્યું છે. કેન્ટુકી ક્રિકેટ ફિલ્ડ હવેથી 'સુનીલ એમ. ગાવસકર ક્રિકેટ...
કોહલીની સદી બેકાર ગઈ, ન્યૂ ઝીલેન્ડ ભારતને...
મુંબઈ - અનુભવી રોસ ટેલર (95) અને વિકેટકીપર ટોમ લેધમ (103*) વચ્ચે ચોથી વિકેટ માટે થયેલી 200 રનની ભાગીદારીના જોરે ન્યૂ ઝીલેન્ડે આજે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતને 6-વિકેટથી...