Tag: UN
યૂએનની કબૂલાતઃ ખાલિસ્તાનવાદીઓ તરફથી ડોનેશન મળ્યું છે
લંડનઃ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા (UN)ને ખાલિસ્તાન-તરફી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) તરફથી દાન સ્વરૂપે 7.26 લાખ રૂપિયા (10,000 ડોલર) મળ્યા છે. ભારત સરકારે SFJ સંગઠન ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાના...
મ્યાનમારમાં ‘લોહિયાળ-બુધવાર’: દળોએ 38 લોકોને ઠાર કર્યા
યાંગોનઃ મ્યાનમારના સુરક્ષા દળોએ ગયા મહિને સેનાના તખતાપલટની સામે દેશભરમાં પ્રદર્શન કરી રહેલા દેખાવકારો પર બુધવારે ગોળીબાર કર્યો હતો, જેમાં 38 લોકો માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રએ એને ખૂની...
કોરોનાના સંદર્ભમાં UNને ડાયસાકુ ઈકેદાના શાંતિ પ્રસ્તાવ...
અમદાવાદ: નવી દિલ્હી, 24, ઓગસ્ટ, 2020: સદીના અત્યાર સુધીના સૌથી ખરાબ રોગચાળાએ કે જેણે માનવતાને એક ઘા માર્યો છે, ભારતના બૌદ્ધિક દાર્શનિક અને શાંતિ કાર્યકર્તા ડો. ડાયસાકુ ઇકેદાએ વાર્ષિક...
APM ટર્મિનલ્સ-પિપાવાવે ‘વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડે-2020’ની ઉજવણી...
પિપાવાવ (ગુજરાત): APM ટર્મિનલ્સ-પિપાવાવે 15 જુલાઈ,2020એ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડેની ઉજવણી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે કંપનીએ એક વેબિનાર યોજ્યો હતો અને એક નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી....
ત્રેવડી ચેતવણી: કોરોના ભૂખમરો, કારમી આર્થિક મંદીને...
નવી દિલ્હી: વિશ્વભરના દેશો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. બધાને એક વાતને લઈને ચિંતા છે કે, કોરોના મહાબીમારીનો અંત ક્યારે આવશે અને એ પછી સમગ્ર વિશ્વમાં શું સ્થિતિ...
કોરોના લાખો બાળકોને કારમી ગરીબીમાં ધકેલી દેશેઃ...
'બાળકો કંઈ આ મહામારી કોવિડ-19નો ચહેરો નથી. છતાં તેઓ તેના સૌથી વધુ પીડિત લોકો છે. જો કે, અત્યાર સુધીમાં સારી વાત એ રહી છે કે, કોવિડ-19નો બાળકોના સ્વાસ્થ્ય પર...
UNSCમાં પાકિસ્તાને ફરી કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, નિષ્ફળ...
ન્યૂયોર્ક - પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રો સુરક્ષા પરિષદ (UNSC)માં કશ્મીરનો મુદ્દો ફરી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ચીન સિવાય કોઈ દેશે એને ટેકો ન આપતાં એને નિષ્ફળતા મળી હતી.
આ હરકત...
વિદિશા મૈત્રાએ 5 મીનિટમાં જ યુએનમાં પાક.પીએમના...
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના જુઠ્ઠાણાને ભારતે થોડા જ સમયમાં ધ્વસ્ત કરી દીધું. ઈમરાન ખાનના પ્રોપગેંડાને બેનકાબ કરવાની જવાબદારી ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની સૌથી નવી ઓફિસર...
UNના મંચ પરથી આજે પીએમ મોદીની ગર્જના…
ન્યૂ યોર્ક: વડાપ્રધાન મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રને સંબોધિત કરશે. ભારતીય સમયનુસાર તેમનું સંબોધન લગભગ રાતે 8 વાગ્યે શરુ થશે. મહત્વની વાત એ છે કે, વડાપ્રધાન મોદીના ભાષણના...
કશ્મીર વિવાદમાં મધ્યસ્થી કરવાની સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ...
ન્યૂયોર્ક - સંયુક્ત રાષ્ટ્ર (યુએન) સંસ્થા તરફથી લેવાયેલા એક નિર્ણયને કારણે પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. યુએનનાં પ્રમુખનાં પ્રવક્તા સ્ટીફેની દુજેરીકે આજે જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના...