Home Tags Tihar jail

Tag: Tihar jail

તિહારમાં સુકેશ ચંદ્રશેખરનો દબદબોઃ જેલમાં લાંચનો ખેલ...

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસનો આરોપી સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં આલીશાન જિંદગી જીવતો હતો. જેલમાં તેનો એક સરસ રૂમ હતો, જેમાં બધી સુખસુવિધા હતી. તેની બેરેકમાં એક પ્લે સ્ટેશન...

તિહાડ જેલમાં કેદીઓને તાલીમ આપી રહ્યો છે...

નવી દિલ્હીઃ પહેલવાન સાગરની ધનખડની હત્યાના મામલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલા અને પછી તિહાડ જેલમાં બંધ ઓલિમ્પિયન સુશીલ કુમાર કેદીઓને ફિટનેસ અને રેસલિંગની ટ્રેનિંગ આપી...

જેસિકા લાલના હત્યારા મનુ શર્માને જેલમાંથી વહેલો...

નવી દિલ્હીઃ દિલ્હીના બહુચર્ચિત જેસિકા લાલ હત્યા કેસના અપરાધી મનુ શર્માને કારાવાસ દરમિયાન સારો વર્તાવ કરવા બદલ તિહાર જેલમાંથી વહેલો છોડી દેવામાં આવ્યો છે. દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર અનિલ બૈજલે...

નિર્ભયાને આખરે ન્યાય મળ્યો; ચારેય અપરાધીને ફાંસીના...

નવી દિલ્હી : 2012ની 16 ડિસેંબરની રાતે દિલ્હીમાં દોડતી બસમાં ગેંગરેપનો ભોગ બન્યા બાદ મૃત્યુ પામેલી 23 વર્ષની મેડિકલ વિદ્યાર્થિની 'નિર્ભયા'ને એની પરના અત્યાચારના સાત વર્ષના લાંબા સમયગાળા બાદ...

નવી તારીખ આવીઃ નિર્ભયાનાં ચારેય હત્યારા અપરાધીઓને...

નવી દિલ્હી - દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસના અપરાધીઓને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ આજે ઈશ્યૂ કર્યું છે. વિનય, મુકેશ, પવન અને અક્ષયને આવતી...

નિર્ભયા કેસ: દોષિતોના નવા ડેથ વોરંટ માટે...

નવી દિલ્હી: નિર્ભયા કેસના ચારેય દોષિતોને ફાંસીની સજા માટે નવા ડેથ વોરંટ ઈશ્યૂ કરવા તિહાર જેલ પ્રશાસને ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી પર ટ્રાયલ કોર્ટના જજ...

નિર્ભયા કેસઃ ડેથ વોરન્ટ જોઈ ધ્રુજી ગયા...

નવી દિલ્હીઃ નિર્ભયા રેપ કેસના ચારે આરોપીઓને 22મી તારીખે સવારે 7 વાગ્યે એક સાથે જેલ નંબર-3માં ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે. તેના માટે યુપીના જેલ વિભાગ તરફથી બે જલ્લાદ...

નિર્ભયા બળાત્કાર કેસઃ ચારેય અપરાધીને એક સાથે...

નવી દિલ્હી - અહીંની તિહાર જેલમાં પહેલી જ વાર એક સાથે ચાર અપરાધીને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવનાર છે. અત્યાર સુધી તિહારમાં એક વખતમાં માત્ર એક અપરાધીને ફાંસી દેવામાં આવતી...

તિહાડ જેલ તંત્રએ ઉત્તરપ્રદેશ પાસે બે જલ્લાદ...

નવી દિલ્હી: નિર્ભયા કેસ મામલે ચારેય આરોપીઓને ફાંસીની અટકળો વચ્ચે તિહાડ જેલ પ્રશાસને ઉત્તરપ્રદેશ સરકારને પત્ર લખીને જલ્લાદની નિમણૂકની માગ કરી છે. જેલ પ્રશાસને કહ્યું કે, બે જલ્લાદોને શોર્ટ...

નિર્ભયાના દોષિતો હવે ટૂંક સમયમાં જ ચડશે...

નવી દિલ્હીઃ નિર્ભયા કેસના દોષીત પવનને મંડોલી જેલથી તિહાડની જેલ નંબર 2 માં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ જેલમાં નંબર 2 માં દોષીત અક્ષય અને મુકેશ પણ બંધ છે,...