Tag: Third Wave
શાળાઓ શરૂ, પણ ભૂલકાંને મોકલતા ડરતા વાલીઓ
અમદાવાદઃકોરોના રોગચાળાની ત્રીજી લહેરને કારણે એક મહિના સુધી ધોરણ એકથી નવના વર્ગો ઓનલાઇન કરવામાં આવ્યા હતા, પરંતુ હવે ત્રીજી લહેર શાંત પડતાં જ ફરી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું...
રાત્રિ-કરફ્યુ જેવાં પગલાં ઓમિક્રોન પર ભારે પડ્યાં:...
નવી દિલ્હીઃ છેલ્લાં બે વર્ષથી કોરોના વાઇરસના અને એના નવા વાઇરસ ઓમિક્રોને કેર મચાવ્યો છે. જેને પગલે કેટલાંય રાજ્યોમાં વીક-એન્ડ લોકડાઉન અને રાત્રિ-કરફ્યુની જાહેરાત કરવી પડી હતી. પણ એ...
ભારતીયો દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓનો વધુપડતો સંગ્રહ
નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને લીધે દેશમાં લાગેલા લોકડાઉન તેમ જ અન્ય પ્રતિબંધોને કારણે ગ્રાહકો જીવનજરૂરી ચીજવસ્તુઓની આડેધડ ખરીદી કરી છે. કોરોનાની બીજી લહેર અને ત્રીજી લહેરને લીધે કેસોમાં વારંવાર...
ત્રીજી લહેરમાં મંડપ, ડેકોરેશન સહિતના વેપારને આર્થિક...
અમદાવાદઃ દેશમાં કોરોના રોગચાળાને લીધે છેલ્લાં બે વર્ષથી અનેક વેપાર-ધંધાને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. વળી, કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ-ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા લોકો માટે માઠા દિવસો શરૂ...
કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવવાથી તપાસની જરૂર નહીં:...
નવી દિલ્હીઃ કોરોના સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોની ત્યાં સુધી તપાસ કરવાની જરૂર નથી, જ્યાં સુધી તેમની ઓળખ અન્ય બીમારીઓથી પીડિત વધુ જોખમવાળી વ્યક્તિના રૂપે ના કરવામાં આવી હોય,...
જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાની ત્રીજી-લહેરની સુનામીની શક્યતા
નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના રેકોર્ડ કેસો નોંધાવા લાગ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે કોરોનાની ત્રીજી લહેર આ મહિનાના અંતમાં અને ફેબ્રુઆરીના પ્રારંભમાં સુનામીમાં ફેરવાય એવી...
ત્રીજી લહેરનો પ્રકોપઃ 1000થી વધુ ડોક્ટરો સંક્રમિત
નવી દિલ્હીઃ દેશમાં અને વિશ્વમાં કોરોનાના પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. કોરોના કાળમાં ડોક્ટર્સ પણ હવે ત્રીજી લહેરની ચપેટમાં આવવા લાગ્યા છે. અત્યાર સુધી 1000થી વધુ ડોક્ટર્સ કોરોના સંક્રમિત...
કોરોનાના-કેસ બમણી ઝડપે વધતાં મુંબઈ હાઈ-એલર્ટ પર
મુંબઈઃ શહેરમાં ગઈ કાલે કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસમાં જબ્બર ઉછાળો આવ્યો હતો. નવા 1,377 નોંધાયા હતા. સોમવારના દિવસે 809 કેસ નોંધાયા હતા. આમ મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્ર (બીએમસી)માં ચિંતા પ્રસરી...
ઓમિક્રોનના કેસો 40-દિવસ પછી પિક પર પહોંચશેઃ...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનને લઈને સતત ચિંતા વધી રહી છે. વિવિધ રાજ્યોના નિષ્ણાતો દ્વારા આગળના પડકારો પર ગંભીરતાથી કામ કરવાની ચેતવણી અપાઈ રહી છે દેશમાં...
કેન્દ્ર સરકાર બુસ્ટર ડોઝ પર વલણ સ્પષ્ટ...
નવી દિલ્હીઃ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો સરકાર કોરોનાના સંપૂર્ણ રસીકરણ કરાવી ચૂકેલા લોકોને બુસ્ટર ડોઝ આપવા માટેનું વલણ સ્પષ્ટ કરે. કોર્ટે કઠોર શબ્દોમાં કહ્યું હતું કે કોર્ટ...