Tag: Talagajarda
તલગાજરડામાં પૂ.મોરારિબાપુ દ્વારા ‘પ્રેરણાપથનો પ્રવાસી’ પુસ્તકનું વિમોચન
તલગાજરડા (મહુવા): "શરીરથી નાના કદનો, કોઇપણ પદ વિનાનો મનુભાઈ, સદ માટે, સદકાર્ય માટે, મોટા ગજાનું કામ કરી રહ્યો છે અને એમની સમગ્ર પ્રવૃત્તિમાં માનવ અને માનવતા કેન્દ્ર સ્થાને છે."...
તલગાજરડાસ્થિત ‘ચિત્રકૂટ ધામ’ની મુલાકાતે આવ્યા રાષ્ટ્રપતિ કોવિંદ
ભાવનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ આજે ભાવનગર જિલ્લાના તલગાજરડાસ્થિત પ્રસિધ્ધ રામાયણી મોરારીબાપુના આશ્રમ ‘ચિત્રકુટધામ’ની મુલાકાત લીધી હતી. મોરારીબાપુ સાથે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત લઈને કોવિંદ અભિભૂત થયા હતા. રાષ્ટ્રપતિની સાથે...