Tag: Sourav Ganguly
રોજર બિન્ની છે હવે ક્રિકેટ બોર્ડના નવા...
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા, 36મા પ્રમુખ તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર રોજર બિન્નીની વરણી કરવામાં આવી છે. તેઓ સૌરવ ગાંગુલીના અનુગામી બન્યા છે. બિન્ની 1983માં કપિલ દેવની આગેવાની...
ગાંગુલી ભાજપમાં ન જોડાયા એટલે BCCIમાંથી આઉટ?
કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખપદેથી સૌરવ ગાંગુલીની વિદાય મુદ્દે પશ્ચિમ બંગાળ રાજ્યમાં શાસક તૃણમુલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજકીય ગરમાગરમી ચાલી છે. બીસીસીઆઈનું પ્રમુખપદ ગાંગુલીની...
ક્રિકેટ-બોલ પર થૂંક લગાવવા પરનો પ્રતિબંધ હવે...
મુંબઈઃ સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ ક્રિકેટ મેચો દરમિયાન બોલ પરની ધૂળ સાફ કરવા માટે થૂંક લગાડવાની રીત પર કાયમને માટે પ્રતિબંધ મૂકી દીધો છે....
રાજીનામાનો નિર્ણય કોહલીનો અંગતઃ સૌરવ ગાંગુલી
કોલકાતાઃ વિરાટ કોહલીએ દેશની ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપવાની ગઈ કાલે જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. દક્ષિણ આફ્રિકાની ધરતી પર ગૃહ ટીમ સામેની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના 1-2થી...
માન્ચેસ્ટર કોરોના પ્રકરણઃ ગાંગુલીએ કોહલી-સાથીઓનો બચાવ કર્યો
મુંબઈઃ ભારતીય સંઘમાં કોરોનાવાઈરસનો ચેપ ફેલાતાં ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં પાંચમી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ રમવાની ના પાડી દેનાર કેપ્ટન વિરાટ કોહલી અને તેના સાથીઓના બચાવમાં ભારતીય...
ક્રિકેટ બોર્ડ 2000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું દાન કરશે
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આજે જણાવ્યું છે કે દેશમાં કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેર સામેના જંગમાં મદદરૂપ થવા માટે તે 2000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું દાન કરશે.
ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં...
આઈપીએલ-2021 કાર્યક્રમાનુસાર યોજાશેઃ સૌરવ ગાંગુલી
કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ એ વાતની પુષ્ટિ આપી છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી મોસમ એના કાર્યક્રમ પ્રમાણે યોજાશે જ. મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે...
ગાંગુલીને છાતીમાં દુખાવો ઉપડતાં ફરી હોસ્પિટલમાં દાખલ
કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન સૌરવ ગાંગુલીને આજે બપોરે છાતીમાં ગભરામણ થતાં અને સહેજ દુખાવો ઉપડતાં ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
ગાંગુલીને દર્શાવતી ફોર્ચ્યૂન-જાહેરખબર અદાણીએ અટકાવી દીધી
અમદાવાદઃ રસોઈ માટેનું ફોર્ચ્યૂન રાઈસ બ્રાન તેલ બનાવતી અદાણી વિલ્મર કંપનીએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીને તેલનો પ્રચાર કરતી જાહેરખબરોને...
BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હાર્ટઅટેક આવતાં હોસ્પિટલમાં...
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હળવો હાર્ટ એટેક આવ્યો હતો. ગાંગુલીને નવા વર્ષે તબિયત બગડતાં કોલકાતાના વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા....