Tag: Science City
સાયન્સ સિટીમાં ‘મહિલા દિન’ની ઉજવણી નિમિતે સેમિનારનું...
અમદાવાદઃ મહિલાઓને સમાન અધિકાર આપવા અને દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા દર વર્ષે આઠ માર્ચે વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઊજવવામાં આવે છે. વર્ષ 2022 માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી...
20 નવેમ્બરે સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ બાળ...
અમદાવાદ : 20 નવેમ્બર પૂરા વિશ્વમાં 'વિશ્વ બાળ દિવસ' તરીકે મનાવવામાં આવે છે.વિશ્વના દેશોમાં ઉજવાતો વિશ્વ બાળ દિવસ તેમના ભવિષ્યને ઉજળું બનાવવા તેમના પ્રતિષ્ઠામાં વધારો કરવાનો છે કેમકે તેઓ...
અમદાવાદમાં સાયન્સ સિટી 8 નવેમ્બરે પણ ખુલ્લું...
અમદાવાદઃ દિવાળીના તહેવારની રજાઓમાં શહેરના 'સાયન્સ સિટી' ખાતે મુલાકાતીઓનો ભારે ધસારો રહ્યો હતો. ભાઈબીજના દિવસે ૧૦ હજારથી વધુ મુલાકાતીઓએ સાયન્સ સિટી ની મુલાકાત લીધી હતી.
લોકો મુલાકાત લઈ શકે એ...
વર્લ્ડ સ્પેસ વીકમાં સાયન્ટિફિક સિદ્ધિઓને બિરદાવવા ઉજવણી
અમદાવાદઃ વર્લ્ડ સ્પેસ વીક સ્પેસ ક્ષેત્રની સૌથી મોટી ઈવેન્ટ છે, જે સ્પેસ સાયન્સ અને ટેક્નોલોજીમાં હજારો લોકોના યોગદાનની યાદ અપાવે છે. વર્ષ 1999થી પ્રતિ વર્ષ ચોથીથી 10 ઓક્ટોબર દરમિયાન...
સાયન્સ સિટીમાં ચોથી ઓક્ટોથી સોમવારે સાપ્તાહિક રજા...
અમદાવાદઃ રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ ગુજરાત સાયન્સ સિટી રાજ્યમાં વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે બહોળા પ્રમાણમાં વિજ્ઞાન શિક્ષણ, વિજ્ઞાન પ્રસાર અને વિજ્ઞાન ટુરિઝમના સ્થળ તરીકે...
ડો. વિક્રમ સારાભાઈની ૧૦૨મી જન્મજયંતીની ઉજવણી કરાઈ
અમદાવાદઃ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, ઇસરો-SAC અમદાવાદ, ઇન્ડિયન સોસાયટી ઓફ રિમોટ સેન્સિંગ, ગુજકોસ્ટ અને ડો. સી. વી. રમણ યુનિવસિર્ટી દ્વારા ૧૨ ઓગષ્ટ, ૨૦૨૧એ ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે...
સાયન્સ સિટી દ્વારા ‘હિરોશિમા ડે’એ લાઇવ ટોકનું...
અમદાવાદઃ બીજા વિશ્વયુદ્ધમાં 1945માં છઠ્ઠી ઓગષ્ટે અણુબોમ્બ જાપાનમાં હિરોશિમા પર ફેંકવામાં આવ્યા હતા. આ અણુહુમલાનાં 76 વર્ષ પૂરાં થયાં. સાયન્સ સિટી દ્વારા ‘હિરોશિમા ડે’ અંતર્ગત ગુજરાત લાઇવ ટોક શોનું...
PM મોદીની ગુજરાતને હાઇટેક ભેટઃ ત્રણ પ્રોજેક્ટોનું...
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રિમોટ કંટ્રોલના માધ્યમથી ગુજરાતનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ટ્રેનોને લીલી ઝંડી દર્શાવીને બે ટ્રેનને રવાના કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાયન્સ...
PM મોદી 16-જુલાઈએ વિવિધ પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં રેલવેના કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે. તેઓ કાર્યક્રમ દરમ્યાન સાયન્સ સિટીમાં એક્વાટિક્સ એન્ડ રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કનું પણ...
સાયન્સ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ઈ-વર્કશોપનું આયોજન
અમદાવાદઃ સાયન્સ સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં સાયન્સ પ્રત્યેના રસને પ્રોત્સાહન આપવાના હેતુથી ૮થી ૧૨ જૂન દરમિયાન ૧૪થી ૧૬ વર્ષના વિદ્યાર્થીઓ માટે ચાર ઈ-વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિઝિકસ, બાયોલોજી,...