Tag: Registration
અમરનાથ યાત્રા માટે 11-એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થશે
નવી દિલ્હીઃ બાબા બર્ફાનીનાં દર્શન કરવાવાળા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. છેલ્લાં બે વર્ષ પછી અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થવાની છે અને એ માટે શ્રદ્ધાળુઓ 11 એપ્રિલથી રજિસ્ટ્રેશન...
15-વર્ષ જૂનાં વાહનો માટે રજિસ્ટ્રેશન રીન્યૂઅલ ફી...
મુંબઈઃ દેશભરમાં, 15 વર્ષ જૂનાં વાહનો માટે રજિસ્ટ્રેશન રીન્યૂઅલ ફીની રકમમાં 1 એપ્રિલ, શુક્રવારથી આઠ ગણો વધારો થશે. કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ મંત્રાલયે આ સંબંધમાં નવો નિયમ બહાર...
‘મિશનરીઝ ઓફ ચેરિટી’નાં તમામ બેન્ક-એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયા
કોલકાતાઃ મધર ટેરેસાએ સ્થાપેલી ચેરિટી સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટીએ ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યૂલેશન એક્ટ-2010 (FCRA) તથા ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન રુલ્સ-2011 અંતર્ગત પાત્રતાની શરતોનું પાલન ન કરતાં ગઈ 25 ડિસેમ્બરે સંસ્થાએ...
15-18 વયનાં બાળકોને માત્ર ‘કોવેક્સિન’-રસી જ અપાશે
નવી દિલ્હીઃ દેશમાં 15-18 વર્ષની વયનાં બાળકોને પણ કોરોનાવાઈરસ-વિરોધી રસી આપવાની કેન્દ્ર સરકાર તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે આ વયજૂથનાં બાળકોને...
રાજ્યો ‘વન નેશન વન રેશન કાર્ડ’ની યોજના...
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોને લઈને આદેશ આપતાં કહ્યું હતું કે બધાં રાજ્યો જુલાઈ, 2021 સુધી એક નેશન એક રાશન કાર્ડ યોજના લાગુ કરે. કેન્દ્રને રાજ્યોને વધારાના અનાજની...
કોરોના-કાળમાં બનો કરોડપતિ, અમિતાભે શરૂ કર્યું KBC
નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની સીઝન 13 સાથે ટીવી પર પરત ફરશે. આ શોમાં અપ્લાય કરવા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ છે. મંગળવારે એટલે...
‘કેબીસી-13’: અમિતાભ કરશે શોનું 12મી વાર સંચાલન
મુંબઈઃ હાલ કોરોનાવાઈરસના ફેલાવાને કારણે ફિલ્મો અને ટીવી સિરિયલોના શૂટિંગ કામકાજને માઠી અસર પડી છે ત્યારે ટીવી દર્શકો માટે આનંદના સમાચાર છે કે, અમિતાભ બચ્ચન સંચાલિત લોકપ્રિય ગેમ શો...
કોરોના-રસીઃ 18-44 વયજૂથનાં લોકો માટે CoWIN-રજિસ્ટ્રેશન ફરજિયાત
નવી દિલ્હીઃ આવતી 1 મેથી 18-45 વર્ષની વચ્ચેની વયનાં લોકો માટે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી લેવા માટે CoWIN વેબ પોર્ટલ પર અથવા આરોગ્ય સેતુ એપ પર એમનું નામ નોંધાવવું ફરજિયાત રહેશે....
કોરોના-રસીઃ 18-વર્ષથી ઉપરનાઓ માટે રજિસ્ટ્રેશનનો આરંભ 28-એપ્રિલથી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાં 18-વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને આવતી 1-મેથી કોરોના-પ્રતિબંધાત્મક રસી મફતમાં આપવાનો નિર્ણય લીધો છે. આ લોકો માટે CoWIN પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ દ્વારા...
અમરનાથ યાત્રા 28-જૂનથી શરૂ; 1-એપ્રિલથી રજિસ્ટ્રેશનનો આરંભ
જમ્મુઃ આ વર્ષની અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થશે અને 22 ઓગસ્ટ સુધી ચાલશે. યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત 1-એપ્રિલથી કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાના...