Home Tags Ram janmabhoomi

Tag: Ram janmabhoomi

રામમંદિર બાંધકામ-ખર્ચ રૂ.1,800 કરોડથી કદાચ વધી જશે

અયોધ્યાઃ અત્રે ભવ્ય રામમંદિરના બાંધકામનો ખર્ચ આશરે રૂ. 1,800 કરોડનો અંદાજવામાં આવ્યો છે, પણ એ વધી જવાની સંભાવના છે. મંદિરની સંચાલક સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી...

મથુરામાં પણ અયોધ્યા-કાશી જેવું ભવ્ય-મંદિર બંધાશેઃ હેમામાલિની

ઈન્દોરઃ ભારતીય જનતા પાર્ટીનાં મથુરાનાં સંસદસભ્ય હેમા માલિનીએ એવી આશા વ્યક્ત કરી છે કે અયોધ્યા અને કાશીની જેમ મથુરામાં પણ કાશી વિશ્વનાથ ધામ જેવું ભવ્ય મંદિર બંધાશે. ગઈ કાલે અહીં...

રામ જન્મભૂમિને મક્કા, વેટિકન સિટીની જેમ વિક્સાવાશે

નાગપુરઃ વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના પ્રમુખ રવિન્દ્ર નારાયણ સિંહે કહ્યું છે કે અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને ખ્રિસ્તીઓના આસ્થાસ્થળ (રોમન કેથલિક ચર્ચના મુખ્યાલય) વેટિકન સિટી અને ઈસ્લામના પવિત્ર શહેર...

વડાપ્રધાન મોદીએ રામજન્મભૂમિ સ્થળે રામલલાના દર્શન કર્યા

અયોધ્યાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ પવિત્ર યાત્રાધામમાં આવીને શ્રી રામલલા વિરાજમાનના દર્શન કર્યા હતા. એમણે આ ઐતિહાસિક રામજન્મભૂમિ સ્થળે ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા હતા. સોનેરી રંગના કુર્તા...

અયોધ્યા વિવાદ કેસમાં આજે ‘સુપ્રીમ’ ચુકાદોઃ આખા...

નવી દિલ્હી - દેશના વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની આગેવાની હેઠળ પાંચ-જજની સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દાયકાઓ જૂના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં આજે બહુપ્રતિક્ષિત ચુકાદો આપવાની છે. આને...

અયોધ્યા વિવાદની સુનાવણી અંતિમ તબક્કામાંઃઅયોધ્યામાં કલમ 144...

નવી દિલ્હી: રામ જન્મભૂમી અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી 14 ઓક્ટોબરથી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સુનાવણી 17 ઓક્ટોબરે પૂર્ણ થઈ શકે છે....

અયોધ્યા કેસ મામલે સુપ્રીમે કહ્યું- ASI નો...

નવી દિલ્હી: અયોધ્યા કેસમાં શુક્રવારે 33માં દિવસે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષકારો તરફથી મીનાક્ષી અરોડાએ કહ્યું કે, રિપોર્ટમાં મુખ્યભાગ અને નિષ્કર્ષ વચ્ચે કોઈ સમાનતા...

અયોધ્યા કેસ- 18 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂર્ણ...

નવી દિલ્હી:અયોધ્યા મામલે સુનાવણી દરમ્યાન સીજેઆઈ રંજન ગોગોઈએ ફરી એક વખત કહ્યું કે, 18 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂર્ણ થવી જરૂરી છે. જો ચાર સપ્તાહની અંદરમાં અમે નિર્ણય આપી દીધો...

અયોધ્યા કેસમાં મધ્યસ્થતા આગળ નહીં વધે તો...

નવી દિલ્હીઃ અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. અરજીકર્તાઓએ માગ કરી હતી કે આ મામલે કોર્ટે મધ્યસ્થતાનો રસ્તો કાઢ્યો હતો, તે કામ નથી...

રામમંદિર પર સરકારનું મોટું પગલું, વિવાદિત જમીન...

અયોધ્યાઃ રામ જન્મભૂમિ વિવાદ મામલે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે અયોધ્યા વિવાદ મામલે વિવાદિત જમીન છોડીને બાકી જમીનને આપવા અને યથાસ્થિતિ હટાવવાની માંગણી કરી છે. સરકારે પોતાની...