Tag: Rajyasabha
છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કોના રૂ. 10 લાખ...
નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ નાણાકીય વર્ષમાં કોમર્શિયલ બેન્કોએ આશરે રૂ. 10 લાખ કરોડની લોન (શંકાસ્પદ એકાઉન્ટ-NPA) માંડવાળ કરી છે, એમ રાજ્ય કક્ષાના નાણાપ્રધાન ભાગવત કે. કરાડે રાજ્યસભામાં એક સવાલના...
રાજ્યની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 19,415 મેગાવોટ
અમદાવાદઃ દેશમાં રિન્યુએબલ એનર્જીની કુલ સ્થાપિત ક્ષમતાને મામલે 30મી જૂન, 2022ની સ્થિતિએ 19,414.87 મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાતનું દેશનાં અગ્રણી રાજ્યોમાં સ્થાન છે. ન્યુ અને રિન્યુએબલ એનર્જી તથા ઊર્જા મંત્રી...
ભાજપમાં ઉપ-રાષ્ટ્રપતિના નામ વિશે ભૂતપૂર્વ કોંગ્રેસી નેતાનું...
નવી દિલ્હીઃ ઉપ-રાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDAના ઉમેદવાર કોણ હશે? એના માટે NDAમાં મંથન ચાલી રહ્યું છે. ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAની પાસે પર્યાપ્ત સંખ્યા છે, પણ ભાજપ ઉપ-રાષ્ટ્રપતિને લઈને એવી...
‘પેટ્રોલ-ડીઝલને GST હેઠળ હાલ લાવવાનું શક્ય નથી’
નવી દિલ્હીઃ રાજ્યસભામાં બુધવારે ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે આગામી આઠથી 10 વર્ષ સુધી પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા સંભવ નથી, કેમ કે એનાથી રાજ્યોને...
ભાજપ-પ્રવેશની અટકળોને ગુલામ નબી આઝાદે ફગાવી
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ ચાર દાયકાના લાંબા સંસદીય કાર્યકાળ પછી રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે. ગુલામ નબી આઝાદના વિદાય ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ભારે...
કૃષિ-કાનૂનોમાં ‘કાળું’ શું એ તો વિપક્ષ જણાવેઃ...
નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનની વચ્ચે સંસદમાં બજેટ સત્ર જારી છે, ત્યારે ભાજપે રાજ્યસભામાં કહ્યું હતું કે કૃષિ કાયદાઓને લાંબા વિચારવિમર્શ પછી લાવવામાં આવ્યા છે અને એની માગ લાંબા સમયથી...
સંસદનું ચોમાસુ સત્ર સમય પહેલાં આટોપી લેવાય...
નવી દિલ્હીઃ કોરોનાના પ્રકોપને લીધે સંસદનું મોન્સુન સત્ર એક ઓક્ટોબર પહેલાં પૂરું કરવા પર વિચાર થઈ રહ્યો છે. જોકે આ વિશે કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો. સરકાર અને...
ચોમાસુ સત્રના પહેલા દિવસે 25 સંસદસભ્યો કોરોના...
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે 25 સંસદસભ્યોના કોરોના વાઇરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, એમ સચિવાલયના અધિકારીઓએ જણાવ્યું હતું. જુનિયર રેલવેપ્રધાન સુરેશ અંગાડી, ભાજપનાં મીનાક્ષી લેખી, અનંતકુમાર લેખી,...
ભાજપે આ રીતે લાલુ વિરુદ્ધ એક મુદ્દો...
પટણાઃ બિહારથી રાજ્યસભામાં એનડીએના જે ત્રણ ઉમેદવાર જશે તેમના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. નીતિશ કુમારના જનતા દળ યૂનાઈટેડે હરિવંશ અને રામનાથ ઠાકુરને એકવાર ફરીથી નોમિનેટ કર્યા છે....
PM વિશે અભદ્ર ટિપ્પણી કરનાર રાજ્યસભાના સુરક્ષા...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે સોશિયલ મિડિયામાં અપમાનજનક ટિપ્પણી કરનાર રાજ્યસભાના એક સુરક્ષા અધિકારીની સામે કાર્યવાહી કરતા તેન પદચ્યુત કરવામાં આવ્યો છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં...