Tag: Piyush Goyal
ભારતીય રેલવેનું ક્યારેય ખાનગીકરણ નહીં કરાયઃ ગોયલ
નવી દિલ્હીઃ રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આજે લોકસભામાં ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય રેલવેનું ક્યારેય ખાનગીકરણ નહીં કરાય, પરંતુ તેમણે વધુમાં એમ કહ્યું કે રેલવેની કામગીરીઓને વધારે કાર્યક્ષમ બનાવવા માટે...
પશ્ચિમ રેલવેની મહિલાઓ દ્વારા સંચાલિત ગૂડ્સ ટ્રેન
મુંબઈઃ ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે વિભાગે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ વિભાગ પર ગઈ પાંચ જાન્યુઆરીએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈથી ગુજરાતના વડોદરા સુધી એક માલગાડી દોડાવવામાં આવી...
રેલવેપ્રધાને નવાં ફીચર્સ સાથે IRCTCની વેબસાઇટ લોન્ચ...
નવી દિલ્હીઃ IRCTCની વેબસાઇટ પર રોજ લાખો લોકો ટિકિટ બુક કરે છે. આવામાં આ ઈ-ટિકિટિંગ વેબસાઇટ હેંગ થાય છે, પણ IRCTC ઈ-ટિકિટિંગ વેબસાઇટ અને એપ બંને અપગ્રેડ કરવાની જરૂર...
સ્ટેશનો પર પ્લાસ્ટિકના કપને બદલે માટીની-કુલડીમાં ચા
નવી દિલ્હીઃ દેશભરમાં તમામ રેલવે સ્ટેશનોમાં પ્લાસ્ટિકના કપને બદલે પર્યાવરણને અનુકૂળ માટીની કુલડીઓમાં ચા વેચવામાં આવશે. આ જાહેરાત રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આજે કરી છે.
આ ઝુંબેશ પ્લાસ્ટિક-મુક્ત ભારતના સંકલ્પ...
લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા મહિલાઓને કેન્દ્રની લીલી...
મુંબઈઃ આવતીકાલથી તમામ મહિલાઓને મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવાની મહારાષ્ટ્ર સરકારની પરવાનગીને કેન્દ્ર સરકારે પણ લીલી ઝંડી બતાવી દીધી છે. કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આની જાણકારી ટ્વિટરના...
ઉત્તર-પૂર્વનાં રાજ્યોનાં પાટનગરોને રેલવે નેટવર્કથી જોડવામાં આવશેઃ...
નવી દિલ્હીઃ ભારતીય રેલવે બધાં આઠ પૂર્વોત્તર રાજ્યોનાં પાટનગરોને રેલવે નેટવર્કની સાથે જોડવા માટે એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ ઉપરાંત પડોશી દેશ બંગલાદેશના રેલવે નેટવર્ક સાથેના...
ભારતની પહેલી ‘કિસાન રેલ’ ટ્રેનને દેવલાલીમાંથી રવાના...
મુંબઈઃ કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે આજે દેશની પહેલી 'કિસાન રેલ' ટ્રેનને મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના દેવલાલીમાંથી લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ ટ્રેન દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચે દોડશે....
સુરક્ષિત રેલવે પ્રવાસ માટે લેવાઈ રહી છે...
નવી દિલ્હીઃ રેલવે પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે. હવે તેમને ટ્રેનની સ્થિતિની માહિતી સરળતાથી મળશે. રેલવેએ હવે પોતાનાં એન્જિનમાંના મિકનેઝિમને ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્સ ઓર્ગેનાઇઝેશન - ISRO)ના ઉપગ્રહ...
પ્રાઈવેટ પ્લેયર્સની એન્ટ્રી એ રેલવેનું ખાનગીકરણ નથી:...
નવી દિલ્હી: ભારતીય રેલવેના ખાનગીકરણને લઈને લાંબા સમયથી વાદ-વિવાદ અને ચર્ચા-વિચારણા ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલે સ્પષ્ટતા કરી કે, ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવામાં નથી...