Home Tags Narendra Modi government

Tag: Narendra Modi government

ગૂગલ ભારતમાં ડિજિટલાઈઝેશન માટે 75,000 કરોડનું મૂડીરોકાણ...

નવી દિલ્હીઃ વૈશ્વિક જાયન્ટ ટેક્નોલોજી કંપની ગૂગલે ભારતમાં 10 અબજ ડોલર (75,000 કરોડ રૂપિયા)ના મૂડીરોકાણની ઘોષણા કરી છે. ગૂગલ દ્વારા આ મૂડીરોકાણની જાહેરાત કરવામાં આવી એ પહેલાં કંપનીના CEO...

PM આવાસ યોજનાઃ પ્રવાસી મજૂરોને મળશે વાજબી...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં કૃષિ ક્ષેત્ર, વીમા ક્ષેત્ર સહિત ગરીબો અને જરૂરિયાતમંદો માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં...

મોદી ગરીબોનાં બેલીઃ ગરીબ કલ્યાણ અન્ન યોજના...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં દેશવાસીઓને છઠ્ઠી વાર સંબોધન કર્યું હતું. આજના સંબોધનમાં એમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તારની જાહેરાત કરી અને કહ્યું કે આ...

હવે તમામ કો-ઓપરેટિવ, મલ્ટી-સ્ટેટ બેન્કો રિઝર્વ બેન્કના...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાઈ ગયેલી પ્રધાનમંડળની બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે બેન્કિંગ ક્ષેત્રને...

LAC પર PMના નિવેદનનો ખોટો અર્થ કાઢવાના...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું હતું કે સર્વપક્ષી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત-ચીન સરહદે લઈને આપેલા નિવેદનને તોડીમરોડીનો રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ...

દાયકાઓ જૂનો ભારત-ચીન સીમાઝઘડો હજીય ચાલુ…

દેશના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સોમવાર 15 જૂનની રાત્રે ભારતીય સેનાના જવાનો અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય જવાનોએ જીવ ગુમાવ્યો. ભારત અને ચીન વચ્ચે...

અર્થતંત્ર ફરી પાટે ચઢી રહ્યાના સંકેતો દેખાય...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં ફરી એક વાર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્ય પ્રધાનોને સંબોધન કર્યું હતું. આજે યોજાયેલી બેઠકમાં તેમણે કહ્યું હતું કે કોરોના વાઈરસ સામેની...

20 એપ્રિલથી કેવીક રાહત અપાશે?

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના વધતા જોખમને ધ્યાનમાં રાખતાં ભારતે લોકડાઉન ત્રીજી મે, 2020 સુધી વધારી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એની જાહેરાત કરતાં કહ્યું હતું કે ત્રીજી મે...

કેન્દ્રનું કોવિડ-19 ઇમર્જન્સી પેકેજ

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. આવામાં કોરોનાથી લડવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોની મદદ કરવા માટે પગલાં ભર્યાં હતાં. કેન્દ્ર સરકારે રાજ્યોની હેલ્થ...

સર્વપક્ષી બેઠકમાં લોકડાઉન વધારવાના સંકેત

નવી દિલ્હીઃ દેશના કોરોના વાઇરસના સતત વધતા કેસને ધ્યાનમાં રાખતાં એ સંભવ નથી કે 14 એપ્રિલે લોકડાઉન ખતમ કરવામાં આવે. આ આંકડાઓને જોતાં વડા પ્રધાન મોદીએ લોકડાઉનના સમયમાં વધારો...