Tag: Narendra Modi government
તૂર્કીના આયસીએ એર-ઈન્ડિયાના CEO બનવાની ના પાડી
મુંબઈઃ ટાટા ગ્રુપે ખરીદી લીધેલી દેશની ભૂતપૂર્વ સરકારી એરલાઈન એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડાયરેક્ટર બનવાનો તૂર્કીના ઈલ્કર આયસીએ ઈનકાર કરી દીધો છે. એમણે ગઈ કાલે...
મોદીની ગુજરાત મુલાકાતઃ અનેક યોજનાઓનો શિલાન્યાસ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ગુજરાતના કચ્છના ધોરડોની મુલાકાત લેશે. તેઓ રાજ્યમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અને...
‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની દેશને જરૂરઃ મોદી
કેવડિયા (ગુજરાત): 'દેશમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી એ માત્ર વિચારવિમર્શનો મુદ્દો નહીં બલકે દેશની આવશ્યકતા છે અને આ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે,' એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે...
PM મોદીએ ‘અટલ ટનલ’નું ઉદઘાટન કર્યું :...
નવી દિલ્હીઃ લાહોલ ખીણના લોકો માટે આજે મહત્ત્વપૂર્ણ દિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’નું ઉદઘાટન કર્યું છે. તેમણે વિશ્વની સૌથી મોટી...
વિરોધ પક્ષો કિસાનોને મુશ્કેલીઓમાંથી આઝાદ કરાવવા ઇચ્છતા...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના ઉગ્ર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેઓ PoKમાં ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગે છે, યોગ દિવસનો...
હરસિમરતકૌર બાદલે કેન્દ્રીય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં શિરોમણી અકાલી દળના એકમાત્ર પ્રધાન હરસિમરતકૌર બાદલે કૃષિ સંબંધિત ખરડાઓ સામેના વિરોધમાં આજે રાજીનામું આપી દીધું છે.
અકાલી દળ, ભારતીય જનતા પાર્ટીની સૌથી...
દરેક ખોટી દોડમાં દેશ આગળ છેઃ રાહુલ...
નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાઇરસના સંક્રમણને મામલામાં સતત થઈ રહેલા વધારા અને GDP વિકાસ દરમાં ભારે ઘટાડાને લઈને સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે...
PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન ‘કોરોનાથી આત્મનિર્ભરતા સુધી’
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી 74મા સ્વતંત્રતાના દિવસ સતત સાતમી વાર દેશને સંબોધન કર્યું હતું. તેમણે શરૂઆત સ્વતંત્રતાસેનાનીઓને નમન કરતાં કરી હતી. તેમણે કોરોના વોરિયર્સને નમન...
લાલ કિલ્લા ખાતે ધ્વજવંદનઃ આ વખતે બાળકોને...
નવી દિલ્હીઃ આ વર્ષે 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અહીંના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે ઉજવણી સમારોહનું આયોજન દર વર્ષ કરતાં જુદું હશે. આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ...
મહામારીઓ સામે જંગઃ 3 હાઈટેક લેબ્સનું પીએમ...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોએડા, મુંબઈ અને કોલકાતામાં ઉચ્ચ ક્ષમતાવાળી કોવિડ-19ના પરીક્ષણની સુવિધાઓનો શુભારંભ કર્યો હતો. આ કેન્દ્રોમાં એક દિવસમાં 10,000 સેમ્પલ્સની તપાસ થઈ શકશે. આ...