Tag: militants
અમરનાથ-યાત્રાના રૂટ નજીક એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર
શ્રીનગરઃ સુરક્ષા દળોએ જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના અનંતનાગ જિલ્લામાં વાર્ષિક અમરનાથ યાત્રાના રૂટ નજીક કરેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીને ઠાર માર્યા છે. આ આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન સંગઠનના હતા. પોલીસ...
કાવતરું નિષ્ફળઃ જૈશના ચાર આતંકવાદીની ધરપકડ
જમ્મુઃ સ્વતંત્રતા દિવસ-15 ઓગસ્ટના એક દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ શનિવારે સ્વતંત્રતા દિવસ પહેલાં મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે....
તાલિબાનની US-સેનાને બેઝની મંજૂરી બદલ પડોશી-દેશોને ચેતવણી
કાબુલઃ તાલિબાને પડોશી દેશોને પોતાની જમીનમાં અમેરિકાની સેનાના બેઝ બનાવવાની મંજૂરી આપવા બદલ ચેતવણી ઉચ્ચારી છે. મિડિયા અહેવાલોમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પાકિસ્તાને વોશિંગ્ટનની સાથે સમજૂતી કરી છે....
કશ્મીરમાં અલ-કાયદાની ટોળકીનો સફાયો; 7 ત્રાસવાદીનો ખાતમો
શ્રીનગરઃ સુરક્ષા દળોએ કશ્મીર ખીણપ્રદેશમાં અલ-કાયદા સાથે સંકળાયેલા અન્સાર ગાજવત-ઉલ-હિંદ ત્રાસવાદી જૂથનો સફાયો કરી નાખ્યો છે. સુરક્ષા જવાનોએ છેલ્લા 24 કલાકમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં આ જૂથના વડા ઈમ્તિયાઝ...
કશ્મીરમાં સુરક્ષા-જવાનો પર પથ્થરમારો કરનાર 10-ઉપદ્રવીની ધરપકડ
શ્રીનગરઃ ત્રાસવાદી સંગઠન અલ-બદ્રના ત્રણ ત્રાસવાદીને ગયા શુક્રવારે દક્ષિણ કશ્મીરના કાકાપોરા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ખતમ કરવામાં આવ્યા હતા, પણ તે દરમિયાન કેટલાક સ્થાનિક લોકોએ સ્થાનિક પોલીસ, લશ્કર અને સીઆરપીએફના જવાનોની...
જમ્મુમાં ચાર ત્રાસવાદીનો ખાત્મો; શસ્ત્રો-દારૂગોળો જપ્ત…
ત્રાસવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થયા બાદ ટોલ પ્લાઝા ખાતે એક ટ્રક પર ગોળીના નિશાન જોઈ શકાય છે.
જમ્મુ-કાશ્મિરઃ સુરક્ષા દળોએ સોપોરમાં બે આતંકીઓને ઠાર...
બારામૂલાઃ જમ્મુ-કાશ્મિરના સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. અત્યારે આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને સર્ચ...
જમ્મૂ-કાશ્મીરઃ ઓપરેશન ઓલ આઉટમાં આ વર્ષે સેનાએ...
નવી દિલ્હીઃ વર્ષ 2018 આતંકવાદીઓ માટે કાળ બનીને વીતી રહ્યું છે. ઓપરેશન ઓલ આઉટમાં જમ્મૂ-કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષા દળોએ 232 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. તો આ સાથે જ...
કાશ્મીરઃ શોપિયામાં થયેલી અથડામણમાં સેનાએ ચાર આતંકીઓને...
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાના જવાનોએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહિદ થયો છે અને ત્રણ અન્ય...
ભાજપના નેતાની હત્યાને પગલે જમ્મુના કિશ્તવાર નગરમાં...
જમ્મુ - જમ્મુ અને કશ્મીર રાજ્યના જમ્મુ પ્રાંતના કિશ્તવાર નગરમાં ગઈ કાલે રાતે ભારતીય જનતા પાર્ટીના નેતા અનિલ પરિહાર અને એમના ભાઈ અજીત પરિહારની ત્રાસવાદીઓએ હત્યા કરી હતી. એને...