Home Tags Manmohan Singh

Tag: Manmohan Singh

BBCની ડોક્યુમેન્ટરી પર લાગેલા પ્રતિબંધ પર રાજકારણ

નવી દિલ્હીઃ BBCની ડોક્યુમેન્ટરી પર વિવાદ થયો છે. સરકારે એના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ વિરોધ પક્ષના નેત વડા પ્રધાન પર તીખો હુમલો કરી રહ્યા છે....

મોદી સહિતના મહારથીઓએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાન કર્યું

નવી દિલ્હીઃ દેશના નવા, 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવા માટે આજે મતદાનનો દિવસ છે. સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયું છે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીમાં શાસક...

ગાંધી-પરિવારનાં સભ્યોની સુરક્ષા સંભાળશે CRPFની મહિલા કમાન્ડો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પહેલી જ વાર નિર્ણય લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ તથા ગાંધી પરિવારનાં સભ્યોની સુરક્ષા કરવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ...

નેશનલ મેથેમેટિક્સ દિવસે  શ્રીનિવાસ રામાનુજન વિશે જાણો…

નવી દિલ્હીઃ દેશમાં પ્રતિ વર્ષ 22 ડિસેમ્બરે નેશનલ મેથેમેટિક્સ ડે રૂપે ઊજવવામાં આવે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન શર્માએ 2012માં મહાન ગણિતજ્ઞ રામાનુજનના સન્માનમાં તેમના જન્મદિવસે 22 ડિસેમ્બરે નેશનલ...

મનમોહનસિંહના એ નિર્ણય પાછળનું કારણ ઓબામાએ જણાવ્યું

વોશિંગ્ટનઃ મુંબઈમાં 2008ની 26 નવેમ્બરે ભયાનક આતંકવાદી હુમલાઓ કરાયા બાદ પાકિસ્તાન પર એનું વેર લેવાની અનેક માગણીઓ થઈ હતી, પણ એ વખતના વડા પ્રધાન મનમોહન સિંહે એ સ્વીકારી નહોતી....

કોંગ્રેસના હંગામી પ્રમુખપદે સોનિયા ગાંધી યથાવત્; આવતા...

નવી દિલ્હીઃ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની વર્ચ્યુઅલ બેઠક આજે સાંજે અહીં સમાપ્ત થઈ. પક્ષનું નેતૃત્ત્વ બદલવું જોઈએ કે નહીં એ મુદ્દે સાત કલાક સુધી ચર્ચા બાદ સમિતિએ એવું ઠેરવ્યું...

ચીનને વળતો જવાબ આપોઃ પીએમ મોદીને મનમોહનસિંહની...

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના પૂર્વ ભાગમાં આવેલા ગલવાન ખીણવિસ્તારમાં LAC પર તાજેતરમાં થયેલી હિંસક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચે સરહદીય તંગદિલી ચાલુ છે. આ મામલે ભૂતપૂર્વ વડાપ્રધાન...

AIIMS હોસ્પિટલમાં ભૂતપૂર્વ PM મનમોહન સિંહની તબિયત...

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાનને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદને લીધે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં એમની તબિયત આજે...

સોનિયાનો કેન્દ્રને સવાલઃ 17 મે પછી લોકડાઉનનું...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર સરકારે ગઈ 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ કર્યું છે જેને કારણે આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ પ્રકારના વ્યવહારો બંધ થઈ ગયા...

મોદીએ સોનિયા સહિત આ નેતાઓ સાથે કરી...

નવી દિલ્હીઃ કોરોના વાયરસને મ્હાત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યાં છે. હવે તેમણે આ મહામારીને નાથવા રાજકીય પક્ષો અને સમાજના દરેક વર્ગના...