Tag: Maneka Gandhi
કૃત્રિમ ગર્ભાધાન ગાયોને વંધ્યત્વ તરફ દોરી જાય...
હું સંસદની પશુપાલનની સલાહકાર સમિતિમાં છું અને તાજેતરમાં વડાપ્રધાન દેશભરમાં કૃત્રિમ ગર્ભાધાન કરાવવા જે નાણાં આપી રહ્યાં છે, એની ચર્ચા કરવા બેઠક બોલાવી હતી. તેમણે આ પ્રોજેક્ટ માટે રૂ.1800...
મરઘાં માટે ભારત એ નરક સમાન?
તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં લાખો મરઘાં એવિયન ફ્લુથી મરી ચૂક્યાં હશે. કેટલાંક મરઘાં તો સ્વાભાવિક મોત મરશે, પણ અન્યોને મારી નાખવામાં આવશે કે ગળું...
આરોગ્ય બગાડતું ભેળસેળયુક્ત મધ
કોરોના રોગચાળા દરમ્યાન લોકોએ આરોગ્ય સુધારવા માટે તમામ પ્રયાસો કર્યા હતા, માર્ચ, 2020માં મધનું વેચાણ 35 ટકા વધ્યું હતું, પરંતુ હકીકતમાં શરીરને તંદુરસ્ત બનાવવાને બદલે ખાંડના સિરપ (ચાસણી) સાથે...
માંસ અને ડેરી પદાર્થો ખાવાનું બંધ કરો
બ્રહ્માંડ-પ્રકૃતિનો આકરો નિયમ છે કે જે કોઈ વ્યક્તિ જન્મે છે એને દુઃખ સહન કરવાં જ પડે છે. શું પૃથ્વી પર કોઈ સુખી છે? શ્રીમંત કે ગરીબ? હિન્દુઓ એને કર્મનો...
માત્ર ફૂડ નહીં કપડાં પણ ઓર્ગેનિક પહેરો
એવું નથી કે તમે જે ખાઓ છો એ પૃથ્વી અને એમાં રહેતા લોકો માટે જ હાનિકારક છે. શું તમને ખબર છે કે તમે જે પહેરો છો એ પણ પૃથ્વી...
પ્રાણીઓની નસબંધી માટે સરકારોનું ઉદાસીન વલણ…
બ્રિટિશ રાજ દરમ્યાન અંગ્રેજોએ કૂતરાઓ અને ભારતીયોને મુખ્ય માર્ગો પર પ્રવેશવા પ્રતિબંધ મૂક્યો હતો. એ વખતે કૂતરાને મારવા એ સ્વચ્છતા પ્રક્રિયાનો એક ભાગ માનવામાં આવતો હતો. જોકે તેમ છતાં...
સર્જનહારે સર્જેલાં બધાં પ્રાણીઓ મહાન
અહીં એ વાતનો પુરાવો છે કે સર્જનહારે સર્જેલાં બધાં પ્રાણીઓ મહાન હોવાની સાથે શાણા અને અદભુત છે. ચાલો, નાની બાબતથી શરૂ કરીએ. જુઓ કેવી રીતે ભમરા જેવા સામાજિક કીડા...
પ્રાણીઓ પ્રત્યે દયાભાવ એ દરેકની નૈતિક ફરજ
લોકડાઉનના સમયગાળા દરમ્યાન હજ્જારો અને લાખો ભારતીયોએ ખાસ કરીને મહિલાઓએ તેમના દૈનિક ભોજનમાં કાપ મૂકીને રસ્તા પરનાં પ્રાણીઓને ખવડાવ્યું. જેમ-જેમ દિવસ ઢળતો તેમ તેમ પૈસા ઓછા થતા ગયા, કેમ...
બધા બિઝનેસ પૃથ્વી પર વિનાશકારી?
મારું હંમેશાં માનવું છે કે આ સંયોગ ના હોઈ શકે કે દેશનો સૌથી શ્રીમંત સમાજ (જૈન) અને સૌથી મોટા બિઝનેસ પરિવાર –અંબાણી, બિરલા, જિંદાલ, ઓસવાલ, મુંજાલ, હિન્દુજા, અદાણી એ...
ઘૃણાની સામે દયાભાવ જીતે…
હમણાં જ થયેલા ડીએનએ પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે બધા ભારતીય કૂતરાઓની નસલ કનિસ લુપ્સ ચાંકોના વંશ છે, જે ઉત્તર-પશ્ચિમી ભારતના પ્રાચીન અને અદ્વિતીય વરુ છે. દેશમાં કૂતરાઓની સાથે ભારતીયોનો...