Tag: Karnataka
103-વર્ષનાં વૃદ્ધાએ કોરોના-રસી લીધીઃ દેશનાં સૌથી મોટી-વયનાં...
બેંગલુરુઃ અહીંની એપોલો હોસ્પિટલે એક અખબારી યાદી બહાર પાડી છે જેમાં જાહેરાત કરી છે કે 103-વર્ષનાં એક મહિલાએ કોરોના વાઈરસ-વિરોધી રસીનો પહેલો ડોઝ લીધો છે. આ સાથે તે આ...
રોમાન્સિંગ ધ બ્લેક પેન્થર…
હમણાં હમણાં કર્ણાટકના કાબીની ફોરેસ્ટના એક બ્લેક પેન્થરની વિડીયો યૂ-ટયુબ પર ખાસ્સી એવી લોકપ્રિય થઇ રહી છે. ના, આ વિડીયો કાંઇ ડિસ્કવરી કે નેશનલ જિયોગ્રાફીક જેવી ચેનલે કરેલા બ્લેક...
મુંબઈ મહારાષ્ટ્રનું હતું, છે અને રહેશેઃ અજિત...
મુંબઈઃ ‘મુંબઈ શહેર મહારાષ્ટ્રનું હતું, છે અને રહેશે.’ આવો જડબાતોડ જવાબ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન લક્ષ્મણ સાવદીને આપ્યો છે. સાવદીએ ગઈ કાલે એમ...
કર્ણાટકમાં ડાયનામાઈટ-વિસ્ફોટમાં 10નાં-મોત; મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
બેંગલુરુઃ કર્ણાટકના શિવમોગા જિલ્લાના અબ્બાલાગેરે ગામમાં ગઈ કાલે રાતે લગભગ 10.30 વાગ્યાના સુમારે વિસ્ફોટકો ભરેલી એક ટ્રકમાં પ્રચંડ ધડાકો થતાં ઓછામાં ઓછા 10 જણના મરણ નિપજ્યા છે. ધડાકાને કારણે...
ટેસ્લાની ભારતમાં એન્ટ્રી; બેંગલુરુમાં ઓફિસ ખોલી
બેંગલુરુઃ દક્ષિણ આફ્રિકામાં જન્મેલા, અમેરિકામાં સ્થાયી થયેલા અને દુનિયાના નંબર-1 શ્રીમંત અને વિશ્વની અગ્રગણ્ય ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા કંપનીના સ્થાપક અને સીઈઓ એલન મસ્ક ભારતમાં આવીને બિઝનેસ કરશે કે...
શ્રીપદ નાઇકની હાલત સ્થિર, દુર્ઘટનામાં પત્ની-મદદનીશનું મોત
બેંગલુરુઃ કેન્દ્રીય આયુષપ્રધાન શ્રીપદ યેસો નાઇકની હાલત સ્થિર છે. તેઓ યેલાપુરથી ગોકરન જઈ રહ્યા હતા, ત્યારે તેમની કાર રસ્તાના કિનારે ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં તેમનાં પત્ની વિજયા નાઇક...
કર્ણાટક વિધાનપરિષદના નાયબ સ્પીકર ધર્મેગૌડાએ આત્મહત્યા કરી
બેંગલુરુઃ કર્ણાટકમાં બનેલા એક આંચકાજનક બનાવમાં, વિધાનપરિષદના નાયબ સ્પીકર અને જનતા દળ (સેક્યૂલર) પાર્ટીના નેતા એસ.એલ. ધર્મેગૌડાએ આત્મહત્યા કરી છે. એમનો મૃતદેહ ચિકમંગલુર શહેરમાં કાદુર સ્ટેશન નજીક રેલવેના પાટા...
બ્રિટનના વિદેશપ્રધાન ડોમિનીક રાબની ભારત મુલાકાતની ફળશ્રુતિ
નવી દિલ્હીઃ બ્રિટનના વિદેશ પ્રધાન ડોમિનીક રાબ એમની ત્રણ-દિવસીય ભારત મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાન એસ. જયશંકર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેડીયુરપ્પાને મળ્યા હતા. તેમણે...
રાજ્યોને કેન્દ્ર તરફથી રૂ. 4,381.88 કરોડની નાણાકીય...
નવી દિલ્હીઃ તાજેતરમાં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડા જેવી કુદરતી આફતોનો ભોગ બનેલા છ રાજ્યોને કેન્દ્ર સરકારે રૂ. 4,381.88 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી છે. ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાની...
યેડિયુરપ્પાનાં પુત્રી પણ કોરોના પોઝિટીવ થયાં; પુત્ર...
બેંગલુરુઃ કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેડિયુરપ્પા પોતે કોરોના વાઈરસ ચેપનો શિકાર બન્યા છે. હવે એવો અહેવાલ છે કે એમના એક પુત્રી તથા સ્ટાફના છ સભ્યોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ...